યુદ્ધને લીધે પ્રભાવિત વિદ્યાર્થીઓની વહારે આવ્યા મોરારીબાપુ. કરી આ જાહેરાત. 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai Morari Bapu extends helping hand to war victims in Ukraine with Rs 1.25 crore

કથાકાર મોરારીબાપુએ યુક્રેન-રશિયા યુદ્ધમાં અસરગ્રસ્ત ભારતીયોને સહાયની જાહેરાત કરી છે. 

આ સહાય સ્વરુપે સવા કરોડ રૂપિયા પોલેન્ડ, સ્લોવેકિયા અને રોમાનિયામાં કાર્યરત જુદી જુદી ૧૦ સંસ્થાઓને પહોંચાડવામાં આવ્યા છે. 

આ સંસ્થાઓ યુક્રેન યુધ્ધના અસરગ્રસ્તોનાં ઈવેકયુએસનમાં, તેમને નિવાસ અને ભોજન આપવામાં, મેડીકલ સુવિધા આપવા જેવા અનેક કાર્યોમાં કાર્યરત છે.

મોરારીબાપુએ ભારત સરકારની કામગીરીને વખાણી હતી.

આ સમાચાર પણ વાંચો :  મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, PM મોદીએ કરી આ જાહેરાત.. જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More