રેલવે પ્રધાન પીયુષ ગોયલે મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં થઇ રહેલા વિલંબનું કારણ કોરોના રોગચાળો તથા મહારાષ્ટ્રમાં જમીન નહીં મળવાનું ગણાવ્યું હતું.
ગુજરાતમાં 90 ટકા જમીનનું અધિગ્રહણ થઇ ગયું છે, અને તે કામ માટે ટેન્ડર પણ જારી કરાવામાં આવ્યા છે, બીજી તરફ મહારાષ્ટ્રમાં માત્ર 30 ટકા ભુમિ અધિગ્રહણ થયું છે
આમ મહારાષ્ટ્ર ની કામગિરી નબળી છે.
ભારત રત્ન સંદર્ભે રતન તાતાએ પોતાનો જવાબ આપ્યો. સાંભળી ને તમને પણ ગર્વ થશે. જાણો વિગત…
state bank of india એ ટીએમ થી પૈસા ઉપાડવા ના નિયમમાં કર્યો બદલાવ. જાણો વિગત.
