Site icon News Continuous Bureau | Mumbai

‘બડે બેઆબરૂ હોકર નીકલે… તેરે કૂચે સે હમ’ પરમવીર સિંહ કોઈપણ જાતની ફોર્માલિટી વિના પોલીસ હેડકવાર્ટર છોડીને જતા રહ્યા.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

17 માર્ચ 2021

મુંબઈ પોલીસમાં એક શિસ્ત હોય છે. જ્યારે એક કમિશનરની બદલી કરવામાં આવે અને બીજો કમિશનર પદભાર સંભાળે ત્યારે એક શિષ્ટાચાર ના ભાગરૂપે સાર્વજનિક રીતે પત્રકારોની સામે પદભાર સોંપવામાં આવે છે. જોકે આ વખતે આ શિષ્ટાચાર તૂટી ગયો છે. પદ પરથી બહાર જનાર પોલીસ કમિશનર પરમવીર સિંહ વિના કોઇ શિષ્ટાચાર, પોલીસ કમિશનર હાઉસ છોડીને ચાલી ગયા.

મોટા સમાચાર, પહેલી વિકેટ પડી : મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહ ની બદલી થઈ. આ વ્યક્તિ હશે નવા કમિશનર.

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version