ગાડી માલિકો માટે કામના સમાચાર : જો આ વસ્તુ નહીં કરો તો ઈન્સ્યોરન્સ નહીં મળે.

by Dr. Mayur Parikh

સડક પરિવહન મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જે હેઠળ જે ગાડી પાસે ફાસ્ટેગ નહીં હોય તેને હવે ઈન્સ્યોરન્સ નહીં મળે.

આ નિયમ ૧ એપ્રિલથી લાગુ કરવામાં આવશે.

આ ઉપરાંત ફાસ્ટેગ સિવાય અન્ય સુવિધાઓ ને પણ લિંક કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More