Site icon News Continuous Bureau | Mumbai

ગામ પહોંચવાની કેવી તાલાવેલી? એક ભાઈ બારીમાંથી ચડ્યા, એક ટાટીયો અંદર અને એક ટાંટીયો બહાર! પણ નીકળ્યા ગોરખપુર…

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 9 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

દેશભરમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. મુંબઈ અને ખાસ કરી મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. પહેલાં નાઈટ કર્યુઈ  ત્યારબાદ વીકએન્ડ લોકડાઉન અને ખાનગી ક્ષેત્ર બંધ કરવા જેવા પગલાં રાજ્ય સરકારે લીધા છે. 

હવે આ સ્થિતિ જોતા મજૂરોએ ફરી પોતાના વતન પાછા ફરવાનો નિર્ણય કર્યો છે. ગોરખપુર જતી ટ્રેનની આ એક તસવીર મજૂરોની સ્થિતિ વર્ણવે છે. એક પ્રવાસી ટ્રેનમાં જગ્યા ન મળતા, બારીમાંથી અંદર જવાનો પ્રયાસ કરે છે અને એક જ પગ અંદર રાખીને પણ ગોરખપુરનો પ્રવાસ કરવા નીકળી પડ્યો છે. 

મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતાર જણાવે છે કે ઉત્તર ભારત તરફ રોજ ૪૨-૪૫ ટ્રેનો જાય છે. આ તરફ જતી ટ્રેનોમાં ભીડ ફરી વધવા લાગી છે. કોરોના ગાઈડલાઈન પ્રમાણે એક ટ્રેનમાં ૧૪૦૦-૧૫૦૦ લોકો પ્રવાસ કરે છે. પહેલાં ૩૦૦૦ લોકો પ્રવાસ કરતા હતા, જેમાં વેઈટિંગ ટીકીટવાળા પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે.

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version