Site icon

લૉકડાઉનમાં રેલવેએ રદ કરેલી ૨૪ પૅસેન્જર ટ્રેનોને ફરી દોડતી કરી : આ રાજ્યના પ્રવાસીઓ માટે સારા સમાચાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 20સપ્ટેમ્બર, 2021
સોમવાર

લૉકડાઉન દરમિયાન રેલવેએ ઘણી પૅસેન્જર ટ્રેનો રદ કરી હતી, જેને લીધે પ્રવાસીઓને ભારે હાલાકી થઈ હતી. હવે કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી ગઈ છે. તેથી પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને રદ કરાયેલી ટ્રેનોને રવિવારથી ફરી શરૂ કરવામાં આવી છે. જેમાં પૂર્વ- મધ્ય રેલવે હેઠળ દોડતી ૧૨ જોડી પૅસેન્જર ટ્રેનો એટલે કે ૨૪ પૅસેન્જર ટ્રેનો ફરીથી શરૂ થઈ ગઇ છે. બિહારથી ઓછા અંતરનો પ્રવાસ કરનારા પ્રવાસીઓને આ ૨૪ ટ્રેનો શરૂ થવાથી લાભ મળશે.

Join Our WhatsApp Community

ઘણી બધી પાબંદી હોવા છતાં મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન દરમિયાન આટલા બધા લોકોના થયા મૃત્યુ જાણો વિગતે

આ ટ્રેનોમાં ગયા-ડિડિયુ મેમુ પૅસેન્જર,
બરૌની-સમસ્તીપુર,  બરૌની- કટિહાર, 
કટિહાર-સમસ્તીપુર, બરૌની- પટના, 
સમસ્તીપુર- સહરસા, કોડરમા- બરકકાના, કોડરમા- મહેશમુંડા, દરભંગા-જયાનગર, સમસ્તીપુર-જયાનગર ઝાઝા-પટના, પટના-ઇસ્લામપુર આ ૧૨ પૅસેન્જર ટ્રેનોની જોડીનો  સમાવેશ થાય છે.

Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Turmeric market news: હળદરમાં તેજીનો યુ ટર્ન: નિકાસકારોને ગુણવત્તાની ચિંતા
Exit mobile version