210
Join Our WhatsApp Channel
પ્રયાગરાજના બહાદુરગંજ વિસ્તારમાં, એક મોહલ્લાના તમામ મકાનોને કેસરી રંગથી રંગવામાં આવ્યા છે. સાથે મકાનની દીવાલો પર ભગવાન શંકર અને અન્ય દેવી દેવતાની તસવીરો પણ દોરવામાં આવી છે.
જોકે, આ દરમિયાન મોહલ્લામાં રહેતા કેટલાક રહેવાસીઓએ નારાજગી વ્યક્ત કરી હતી અને એફઆઈઆર પણ નોંધાવી હતી.

આ રંગકામ દરમિયાન વિવાદનો એક વીડિયો પણ બનાવાયો છે.

ત્યારે બીજી બાજુ મંત્રી નંદ ગોપાલ નંદીએ પેઇન્ટિંગને 'વિકાસ કાર્યો' ગણાવ્યા અને કહ્યું કે તેમાં વિવાદની વાત અર્થહીન છે..

You Might Be Interested In