Site icon

Vice President Jagdeep Dhankhar : ઉપરાષ્ટ્રપતિ શ્રી 4 ઓગસ્ટ, 2023ના રોજ નાગપુરની મુલાકાત લેશે

Vice President Jagdeep Dhankhar : રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ હાજરી આપશે ઉપરાષ્ટ્રપતિ નેશનલ એકેડેમી ફોર ડાયરેક્ટ ટેક્સમાં 'પ્રણીતિ'નું ઉદ્ઘાટન સંબોધન કરશે

The Vice President will visit Nagpur on August 4, 2023

The Vice President will visit Nagpur on August 4, 2023

News Continuous Bureau | Mumbai

Vice President Jagdeep Dhankhar : ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર 4 ઓગસ્ટ, 2023ના રોજ નાગપુરની(Nagpur) મુલાકાત લેશે જ્યાં તેઓ રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટી (RTMNU)ના શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ રહેશે.

Join Our WhatsApp Community

તેમની મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કવિવર્ય સુરેશ ભટ કલ્ચરલ ઓડિટોરિયમ, રેશ્મીબાગની મુલાકાત લેશે.

ત્યારબાદ, શ્રી ધનખર નેશનલ એકેડેમી(national academy) ફોર ડાયરેક્ટ ટેક્સીસ ખાતે ભારતીય મહેસૂલ સેવાના અધિકારી તાલીમાર્થીઓ માટે ઉદ્ઘાટન સંબોધન ‘પ્રણીતિ’ આપશે.

આ સમાચાર પણ વાંચો :  Adah Sharma : ધ કેરળ સ્ટોરી ની લીડ એક્ટ્રેસ અદા શર્મા ની બગડી તબિયત, આ કારણે કરવામાં આવી હોસ્પિટલ માં દાખલ, જાણો હાલ કેવું છે તેનું સ્વાસ્થ્ય

Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Exit mobile version