છોટા રાજન વિશે એઇમ્સ હોસ્પિટલ દ્વારા મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડવામાં આવ્યું. શું છોટા રાજન જીવે છે? કે પછી મરી ગયો?

by Dr. Mayur Parikh

કોરોનાથી સંક્રમિત અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ના મોતના સમાચાર અફવા છે.  

છોટા રાજનનાં મોતના સમાચારોને ખોટા જાહેર કરતાં દિલ્હીની એઈમ્સ હોસ્પિટલે ન્યૂઝ એજન્સીને કહ્યું કે તે જીવીત છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે.

એપ્રિલના છેલ્લા સપ્તાહમાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે એઈમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો.

18 વર્ષથી ઉપરના લોકો ની વેક્સિન કેમ બંધ કરી? આ રાજ્ય સરકારને કોર્ટે ઠપકો આપ્યો. શું મહારાષ્ટ્ર સરકાર પર તેની અસર પડશે?

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment