મુંબઈના આ પોર્શ વિસ્તારનો સબવે સમારકામના કામ માટે 2જી મે સુધી ટ્રાફિક માટે રહેશે બંધ.. જાણો વિગતે

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ખાર ગોલીબાર સબવે(golibar subway) તાત્કાલિક સબવે સમારકામના(repairing) પગલે બંધ રહેશે.

પશ્ચિમ રેલવે(Western Railway) દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ, 2 મે સુધી રોજ 10 pm to 5 am સુધી વાકોલા જંક્શન અને સાંતાક્રુઝ સ્ટેશન(Santacruz station) તથા ગોલીબાર રોડથી સાંતાક્રુઝ પશ્ચિમ તરફ આવતા તમામ પ્રકારના મોટર વાહનો(Motor vehicles) અને રાહદારીઓ માટે ખાર ગોલીબાર સબવે બંધ રહેશે. 

સાથે જ વાકોલા જંકશન, સાંતાક્રુઝ સ્ટેશન અને ગોલીબાર રોડથી ખાર સબવે તરફ આવતા તમામ પ્રકારના વાહનોને આગ્રીપાડા સ્લિપ રોડથી(Agripada Slip Road) મિલન સબવે(Milan subway) તરફ વાળવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  સંભાળજો!! ક્યાંક તમારી હાઉસિંગ સોસાયટીમાં તો જોખમી ઝાડ નથીને. BMCએ આટલી સોસાયટીને ફટકારી નોટિસ.. જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More