Site icon

મુંબઈમાં ગુરુવારથી શુક્રવાર સુધી આટલા ટકા પાણીકાપ રહેશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
મુંબઈમાં પાંજરાપોળ પમ્પિંગ સ્ટેશનમાં નવું પમ્પિંગ મશીન બેસાડવામાં આવવાનું છે એ મશીન માટે 900 મિલીમીટર વ્યાસ બેસાડવાનું કામ કરવામાં આવવાનું છે. આ કામ ગુરુવાર 26 ઑગસ્ટ, 2021થી 27 ઑગસ્ટ, 2021ના સવારના 8 વાગ્યા સુધી કરવામાં આવવાનું છે. આ 24 કલાક માટે પમ્પિંગ સ્ટેશન બંધ રહેશે. એથી આ સમય દરમિયાન પશ્ચિમ ઉપનગર અને દક્ષિણ મુંબઈમાં લાલબાગ તથા સાયનને છોડીને તથા પૂર્વ ઉપનગરમાં 10 ટકા પાણીકાપ રહેશે. આ સમય દરમિયાન પાણી સંભાળીને વાપરવાની મુંબઈ પાલિકાએ લોકોને અપીલ કરી છે.

કમાલ કહેવાય! 9 વર્ષના આ બાળકની ફોર્બ્સની યાદીમાં હૅટ્ટ્રિક, આટલા કરોડ રૂપિયાની આવક; જાણો વિગત

Join Our WhatsApp Community
Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version