Site icon

મીની લોકડાઉન નો અસર થયો. બેસ્ટ બસમાં હવે રોજ આટલા ઓછા લોકો સફર કરે છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 9 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

લોકડાઉન ને કારણે મુંબઈમાં સાર્વજનિક પરિવહનની બસ એટલે કે બેસ્ટ માં હવે દૈનિક માત્ર ૨૦ લાખ લોકો સફર કરે છે. પહેલા બસમાં દૈનીક ૩૨ લાખ લોકો સફર કરતા હતા. આમ બસમાં સફર કરનાર લોકોમાં ૧૨ લાખ લોકોનો ઘટાડો થયો છે.

મહારાષ્ટ્રમાં હવે મુદ્દાનો સવાલ, 15 લાખ વેક્સિન ક્યાં ગઈ? શું ૫ લાખ ખરેખર વેડફાઈ?

ઉલ્લેખનીય છે કે સરકારે એવું આદેશ જાહેર કર્યો છે કે બેસ્ટ બસમાં કોઇપણ વ્યક્તિ ઊભું ન રહી શકે. આ ઉપરાંત પ્રાઇવેટ ઓફિસ બંધ કરવામાં આવી છે. તેનો સીધો પ્રભાવ બેસ્ટ બસમાં સફર કરી રહેલા લોકોની સંખ્યા પર પડ્યો છે.

BMC Elections: ભારતીય જનતા પાર્ટીએ આગામી બીએમસી ચૂંટણી જીતવા માટેની નક્કી કરી રણનીતિ, અમિત સાટમે આપ્યા આવા સંકેત
Mumbai road rage: માર્વે રોડ પર નજીવી બાબતે ઝગડો હિંસક લડાઈ પરિણમ્યો.
Mumbai road accident: મુંબઈ: ખાનગી બસની ટક્કરથી ૨૩ વર્ષીય ઓટોરિક્ષા ચાલકનું મૃત્યુ
Mumbai bomb threat: મુંબઈમાં વધુ એક બોમ્બની ધમકી, આ વખતે અંધેરીની હોટલને બોમ્બની ધમકીનો કોલ
Exit mobile version