Site icon

હવે આ વ્યવસાય કરનાર લોકોએ દર પંદર દિવસે કોરોના ટેસ્ટ કરવો પડશે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

23 માર્ચ 2021 

કોરોના ફેલાવનાર કેરિયર સૌથી ખતરનાક સાબિત થયા છે. શાકભાજી વેચનાર, દૂધ વિક્રેતા, ડીલેવરી બોય, ફેરીયા, કુરિયર કંપની નો સ્ટાફ આ તમામ લોકો એ શ્રેણીમાં આવે છે.એક વ્યક્તિ દિવસ દરમિયાન અનેક વ્યક્તિઓને મળતી હોવાને કારણે જો તે કોરોના સંક્રમિત હોય તો તે અનેક લોકોને કોરોના નો ચેપ લગાડી શકે છે. આ પરિસ્થિતિમાં મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે કે આ કેટેગરી હેઠળ આવનાર તમામ લોકોના દર પંદર દિવસે કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

આ ઉપરાંત હોટલની અંદર કામ કરનાર તેમજ દુકાન માલિકોને અને સેલ્સમેનને દર ૧૦ દિવસે કોરોના ટેસ્ટ કરાવવા પડશે.

લોકલ ટ્રેનમાં પ્રવાસ સંદર્ભે પ્રતિબંધો વધશે? નિર્ણય લેવા માટે આ કવાયત હાથ ધરવામાં આવશે. તેમજ આ સમય સુધીમાં નિર્ણય આવશે.

મહાનગરપાલિકાની યોજના એવી છે કે લોકોના સંપર્કમાં આવનાર વ્યક્તિઓના વારંવાર ટેસ્ટ કરવામાં આવે તો તેમનું સ્વાસ્થ્ય જળવાશે અને તેમના થકી તેમના ગ્રાહકોનું પણ સ્વાસ્થ્ય જળવાશે.

આજે લોકડાઉન ની તલવાર કોના પર ફરશે? મુંબઈ, પુના કે પછી નાગપુર?
 

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version