Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ અને મહારાષ્ટ્રમાં એક દિવસની શાંતી. રાજ ઠાકરેએ ઈદના દિવસે મહાઆરતી કરવાનો નિર્ણય ટાળ્યો.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

MNS ચીફ રાજ ઠાકરેએ(Raj thackeray) સોશિયલ મીડિયામાં(Social media) લખ્યું કે કાલે રમઝાન(Ramzaan) હોવાને કારણે મનસે કાર્યકર્તાઓને મહાઆરતી(maha aarti) નહીં કરવાનો આદેશ આપવામાં આવે છે.

ઉલ્લેખનિય છે કે રાજ ઠાકરેએ મસ્જીદો પરથી ગેરકાયદેસર ભૂંગળા(Loudspeakers) ખસેડવાની ડેડલાઈન(Deadline) આપી હતી. જે 3જી મે ના રોજ પુરી થતી હતી. 

બીજી તરફ મુંબઈ શહેરમાં અલગ – અલગ જગ્યાએ ચલો અયોધ્યાના(Ayodhya) બનેર અને પોસ્ટર લાગ્યા છે. જેમાં મનસે કાર્યકર્તાઓને રાજ ઠાકરે સાથે અયોધ્યા જવાની હાકલ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ પોલીસે MNS કાર્યકર્તાઓને તાત્કાલિક મુંબઈ છોડવાનો આદેશ આપ્યો. જાણો કેમ? જાણો વિગતે.

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Orange Gate Dumping Civic Halt મુંબઈમાં મેગા પ્રોજેક્ટ અટક્યો, સવાલો વધ્યા! શું ગટરલાઈનમાં કેમિકલ ઠાલવીને પર્યાવરણને જોખમમાં મુકાયું? મનપાએ લીધા કડક પગલાં
Exit mobile version