Site icon News Continuous Bureau | Mumbai

થાણેવાસીઓ માટે વિચિત્ર સમસ્યા- મુશળધાર વરસાદ છતાં પાણી માટે ધાંધિયા- જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai

મુશળધાર વરસાદ(Heavy rain)ને પગલે જળાશયો(Water lakes) છલકાઈ રહ્યા છે. મુંબઈ(Mumbai)નું જળ સંકટ ટળી ગયું છે. પરંતુ થાણે(Thane)વાસીઓને આગામી ત્રણેક દિવસ માટે પીવાના પાણીના ધાંધિયા(water shortage) થઈ ગયા છે.

Join Our WhatsApp Channel

મુશળધાર વરસાદ(Heavy rain)ને પગલે ભાતસા નદીમાં પૂર આવ્યા છે. પૂરના પાણીની સાથે મોટા પ્રમાણમાં કચરો અને કાદવ   જળ પુરવઠા કેન્દ્રમાં આવી ગયો છે. તેથી કચરો અટકાવવા માટેની જાળીમાં કચરાનો ભરાવો થવાથી પંપ દ્વારા મોકલવામાં આવતા પાણીમાં અવરોધ ઉભો થયો છે.

આ સમાચાર પણ વાંચો : કામના સમાચાર- આ તારીખથી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે- જાણો વિગત

આ સમસ્યાને પગલે આગામી ત્રણથી ચાર દિવસ થાણે વિસ્તારમાં ઓછું અને અને હળવા દબાણ સાથે પાણી પુરવઠો થશે. 

થાણે પાલિકા પ્રશાસનના કહેવા મુજબ જ્યાં સુધી પાઈપની જાળીઓ અને મશીનમાં ફસાયેલા કાદવ અને કચરાને સાફ કરી નાખવામાં આવશે નહીં ત્યાં સુધી પાણી પુરવઠો પૂર્વવત થશે નહીં.

Mumbai Fake Mantralaya Officer Arrest| મુંબઈમાં મંત્રાલયના નકલી અધિકારી બની વૃદ્ધા સાથે ૬૦.૪૭ લાખની છેતરપિંડી, માલાડ પોલીસે આરોપીને દબોચ્યો
Navi Mumbai Airoli Molestation Case। રાહદારી મહિલાઓનો પીછો કરી અડપલાં કરનારો સ્કૂટર સવાર જેલના સળિયા પાછળ
Mumbai Anti Narcotics Cell Action। એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી રીઢી મહિલા ડ્રગ પેડલરની અટકાયત, નાશિક જેલમાં ધકેલાઈ
Mumbai Versova Dahisar Coastal Road। મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે ૧,૨૦૦ વૃક્ષો કાપવા મંજૂરી, ૭૦૦ વૃક્ષોને પનવેલમાં રીપ્લાન્ટ કરાશે
Exit mobile version