મુંબઈ શહેરમાં થોડા જ દિવસમાં નાઈટ કર્ફ્યુ લાગશે? મેયરે આપ્યા આ સંકેત.

by Dr. Mayur Parikh

મુંબઈ શહેરમાં ગમે ત્યારે નાઇટ કર્ફ્યુ લાગુ પડી શકે તેમ છે. તેવું નિવેદન મુંબઈ શહેરના મેયર કિશોરી પેડણેકર એ આપ્યું છે.

મેયરે કહ્યું કે જો‌ મુંબઈવાસી નહીં સુધરે તો આ પગલું ના છુટકે લેવું પડશે.

આ સંદર્ભે આગામી એક સપ્તાહમાં નિર્ણય લઇ શકાય છે.

મુંબઈમાં કોરોના ની બીજી લહેર ની જોરદાર અસર. આ હોસ્પિટલ હાઉસફૂલ થઈ.. 
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment