Site icon News Continuous Bureau | Mumbai

ગણેશ ભક્તોએ લાલબાગના રાજાના ચરણોમાં દિલ ખોલીને કર્યું દાન- માત્ર ચાર દિવસમાં આવ્યું અધધ આટલા કરોડ રૂપિયાનું દાન

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai) માં કોરોના મહામારી(covid pandemic) ને લીધે બે વર્ષ બાદ ફરી જોશભેર ગણેશોત્સવ(Ganesha Festival) ઉજવાઈ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ વર્ષે કોઈ કોરોના પ્રતિબંધ ના હોઈ મુંબઈના પ્રસિદ્ધ લાલબાગના રાજા(Lalbaugcha raja) ના દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી રહી છે.

અહીં માત્ર ચાર દિવસમાં જ રાજાને ચરણે દોઢ કરોડનું દાન આવ્યું છે. જેમાં રોકડ રકમ સહિત સોના, ચાંદીનો પણ સમાવેશ છે.  

ગત ચાર દિવસમાં જમા થયેલ દાન(Donation) ની રકમ જોતાં આ વર્ષે સરેરાશ ચારથી પાંચ કરોડ રુપિયાનું દાન જમા થવાનો અંદાજ વર્તાવાઈ રહ્યો છે. 

ઉલેખનીય છે કે 2019માં ભક્તોએ બાપ્પાના ચરણે 4 કિલો સોનું, 80 કિલો ચાંદી અને 6 કરોડ રૂપિયા કેશ ધર્યાં હતાં.

આ સમાચાર પણ વાંચો :  આજે લાલબાગ અને પવઈ જવાનો છો- તો ફૂરસદમાં ઘરેથી નીકળજો. નહીં તો ફસાઈ જશો ચક્કા જામ માં- જાણો વિગત

MGL Bill Scam ફેક MGL બિલ કૌભાંડ કોર્ટના આદેશથી વેપારીને ₹૬.૬૨ લાખ પાછા મળ્યા
Massive Drug Raids In Mumbai ડ્રગ્સ રેકેટ કનેક્શન મુંબઈમાં ક્રાઇમ બ્રાન્ચે ૧૩ ઠેકાણા પર પાડ્યા દરોડા
Sion HitAndRun સાયનમાં હિટ એન્ડ રન બાઈકની ટક્કરથી રાહદારીનું મોત, ચાલક ફરાર
Online Trading Scam સોના અને ફોરેક્સ ટ્રેડિંગના નામે પ્રાઇવેટ કંપનીના DGM સાથે ₹૧.૪૨ કરોડની ઠગાઈ
Exit mobile version