Site icon

કોરોના વધ્યો, પણ મહાનગરપાલિકા કહે છે આ તો થવાનું જ હતું. જેનું પ્રમુખ કારણ અમે પોતે છીએ…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

25 માર્ચ 2021

હાલ કોરોનાની જતા આંકડા ને કારણે લોકો ઘણા ચિંતિત છે. લોકો એવું માની રહ્યા છે કે કોરોના નો વિસ્ફોટ થયો છે. જોકે મહાનગરપાલિકા આના કરતાં વિપરીત અભિપ્રાય ધરાવે છે. મહાનગર પાલિકાનું માનવું છે કે કોરોનાના ટેસ્ટિંગ વધારાને કારણે પોઝિટિવ કેસ દેખાઈ રહ્યા છે. મુંબઈ શહેરમાં પ્રતિદિન આશરે ૪૫ હજાર લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જેટલું ટેસ્ટિંગ વધારવામાં આવે છે તેવા શંકાસ્પદ કેસ વધુ આવે છે. આ ઉપરાંત જેટલા પોઝિટિવ દર્દીઓ છે તેમાંથી ૮૦ ટકાથી વધુ દર્દીઓ માં કોઈ જ લક્ષણ નથી. આથી તેઓ નો ઈલાજ હોસ્પિટલમાં નથી થઈ રહ્યો.

આવનાર દિવસોમાં ટેસ્ટિંગ હજુ વધારવામાં આવશે. જેને કારણે શંકાસ્પદ કેસ તેમ જ પોઝિટિવ કેસ વધુમાં વધુ મળી શકે.

લોકોએ માત્ર તકેદારી રાખવાની જરૂર છે.

આ મુંબઈ મહાનગર પાલિકાનું માનવું છે કે ટેસ્ટિંગ વધારાને કારણે આંકડા વધી રહ્યા છે.

Ramdas Athawale to miss Rajya Sabha Ticket?: રામદાસ આઠવલેને રાજ્યસભામાંથી આઉટ કરશે ભાજપ? સાતમી બેઠક મેળવવા ભાજપની નવી રણનીતિ; જાણો આઠવલેને ક્યાં મળી શકે છે સ્થાન..
Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
Exit mobile version