Site icon News Continuous Bureau | Mumbai

તારીખ પે તારીખ- શિવસેના નેતા સંજય રાઉતનો જેલવાસ લંબાયો- કોર્ટે આ તારીખ સુધી ન્યાયિક કસ્ટડી વધારી

News Continuous Bureau | Mumbai

શિવસેનાના(Shiv Sena) નેતા અને રાજ્યસભા સાંસદ(Rajya Sabha MP) સંજય રાઉતનો(Sanjay Raut) જેલવાસ વધુ લંબાવવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

સંજય રાઉતની જ્યુડિશિયલ કસ્ટડી(Judicial Custody) 14 દિવસ લંબાવવામાં આવી છે. 

એટલે કે સંજય રાઉત હવે 4 ઓક્ટોબર સુધી જેલમાં બંધ રહેશે. 

ઉલ્લેખનીય છે કે શિવસેનાના નેતા સંજય રાઉત મુંબઈના ગોરેગાંવમાં(Goregaon) પાત્રાચાલ કૌભાંડ(Patra chawl Scam) મામલે છેલ્લા 50 દિવસથી જેલમાં છે.

આ સમાચાર પણ વાંચો :  લ્યો કરો વાત મુંબઈમાં એક બે નહીં પણ 50 પતિઓએ જીવંત પત્નીનું કર્યું પિંડદાન કારણ જાણી ચોંકી જશો

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Orange Gate Dumping Civic Halt મુંબઈમાં મેગા પ્રોજેક્ટ અટક્યો, સવાલો વધ્યા! શું ગટરલાઈનમાં કેમિકલ ઠાલવીને પર્યાવરણને જોખમમાં મુકાયું? મનપાએ લીધા કડક પગલાં
Exit mobile version