Site icon News Continuous Bureau | Mumbai

તારીખ પે તારીખ- શિવસેના નેતા સંજય રાઉતનો જેલવાસ લંબાયો- કોર્ટે આ તારીખ સુધી ન્યાયિક કસ્ટડી વધારી

News Continuous Bureau | Mumbai

શિવસેનાના(Shiv Sena) નેતા અને રાજ્યસભા સાંસદ(Rajya Sabha MP) સંજય રાઉતનો(Sanjay Raut) જેલવાસ વધુ લંબાવવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

સંજય રાઉતની જ્યુડિશિયલ કસ્ટડી(Judicial Custody) 14 દિવસ લંબાવવામાં આવી છે. 

એટલે કે સંજય રાઉત હવે 4 ઓક્ટોબર સુધી જેલમાં બંધ રહેશે. 

ઉલ્લેખનીય છે કે શિવસેનાના નેતા સંજય રાઉત મુંબઈના ગોરેગાંવમાં(Goregaon) પાત્રાચાલ કૌભાંડ(Patra chawl Scam) મામલે છેલ્લા 50 દિવસથી જેલમાં છે.

આ સમાચાર પણ વાંચો :  લ્યો કરો વાત મુંબઈમાં એક બે નહીં પણ 50 પતિઓએ જીવંત પત્નીનું કર્યું પિંડદાન કારણ જાણી ચોંકી જશો

Mumbai Potholes બાપ્પાની આગમન યાત્રામાં વિઘ્ન બનશે ખાડા? મુંબઈના બિસ્માર રસ્તાઓને લઈ મંડળો ચિંતિત, પાલિકામાં ફરિયાદોનો ઢગલો
Mumbai CGST Bribery Case મુંબઈ CGST ભ્રષ્ટાચાર કેસમાં મહત્વનો ચુકાદો ₹૪૦ લાખની લાંચ લેવાના આરોપમાં જેલમાં ગયેલા અધિકારીઓને જામીન
Mumbai Traffic Police Special Drive રોંગ સાઇડ ગાડી ચલાવતાં પહેલાં વિચારજો! મુંબઈમાં માત્ર એક ડ્રાઇવમાં ૧,૧૫૪ કેસ પકડાયા, હજારો ચાલકો પર દંડનો ચાબુક
Ghatkopar Cyber Fraud શેરબજારમાં નફાની લાલચ પડી ભારે ઘાટકોપરના રિટાયર્ડ ઓફિસર પાસેથી સાયબર ઠગોએ ₹૩૭.૮૨ લાખ પડાવ્યા
Exit mobile version