Site icon

અરે વાહ! મુંબઈમાં કોરોના આટોપી જવાની દિશામાં, શહેરમાં માત્ર એક જ કોરોના દર્દીનું થયું મોત; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે   

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 17 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવા

મુંબઈ શહેરમાં હવે કોરોના મહામારીની અસર ધીમે ધીમે ઓસરી રહી છે.

નવેમ્બર મહિનામાં ત્રીજા દિવસે, શહેરમાં એક જ દર્દીનું કોરોનાથી મોત થયું છે  

સાથે શહેરમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 218 નવા કેસ નોંધાયા છે. 

મુંબઈમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોવિડના કુલ 7,59,995 કેસમાંથી 7,38,343 રિકવર થયા છે. 

ઍક્ટિવ કેસનો આંકડો સહેજ ઘટીને 2,804 થયો છે. 

જોકે શહેરમાં રિકવરીની ટકાવારી 97 યથાવત રહી છે. 

મુંબઈ મહાપાલિકાના હોલને બદલે આ ઠેકાણે બાળાસાહેબ ઠાકરેની પ્રતિમા મૂકવાનો પ્રસ્તાવ; પ્રતિમા માટે જગ્યા ન હોવાનું આ છે કારણ; જાણો વિગત
 

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version