Site icon

શિવસેનાનો અજબ કારભાર- એક તરફ આરેમાં કાર શેડની ના તો બીજી તરફ મુંબઈ મહાનગરપાલિકાએ ગણેશોત્સવમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ માટે પરવાનગી આપી

Mumbai Ganeshotsav 2023: Good news for Ganesh Mandals, Mumbai Municipal Corporation's big decision regarding the height of Ganesh idol

Mumbai Ganeshotsav 2023: Good news for Ganesh Mandals, Mumbai Municipal Corporation's big decision regarding the height of Ganesh idol

News Continuous Bureau | Mumbai 

પર્યાવરણ(Environment)ના સંવર્ધન માટે અલગ-અલગ મુદ્દાઓ પ્રત્યે અલગ-અલગ પ્રકારના નિર્ણય લેવામાં આવી રહ્યા છે તેવું  દેખાય છે. મહારાષ્ટ્ર(Maharashtra)ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Ex CM Uddhav Thackeray)એ ગોરેગામ(Goregaon)ના આરે(Aarey) ખાતે મેટ્રો કાર શેડ(Metro carshed)ની ના પાડી દીધી. ભૂતપૂર્વ પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે(Aditya Thackeray)ની એવી દલીલ હતી કે આવું પગલું ભરવાથી મુંબઈ(Mumbai) શહેરના સ્વાસ્થ્યને અસર પહોંચશે. 

Join Our WhatsApp Community

બીજી તરફ શિવસેના સંચાલિત મુંબઈ મહાનગરપાલિકા(BMC) વિચિત્ર નિર્ણય લઇ રહ્યું છે. ચાલુ વર્ષે મુંબઈ શહેરમાં તમામ મૂર્તિકારો અને પ્લાસ્ટર ઓફ પેરિસ(POP)ની મૂર્તિ(Idols) બનાવવાની પરવાનગી આપી દેવામાં આવી છે. આમ એક તરફ પર્યાવરણ માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે છે ત્યારે બીજી તરફ ધર્મના નામે પોતાની સુવિધા અનુસાર નિર્ણય લેવાઈ રહ્યા છે તેવું દૃશ્ય સર્જાયું છે.

આ સમાચાર પણ વાંચો :મોસમ વિભાગની ચેતવણી- મુંબઈ શહેર પર આટલા દિવસ સુધી પડતો રહેશે વરસાદ

Kandivali Charkop Accident: કાંદિવલીમાં કાળમુખા ડમ્પરની સ્કૂટીને જોરદાર ટક્કર: ચારકોપ પેટ્રોલ પંપ પાસે અકસ્માત; ચાલકનો ચમત્કારિક આબાદ બચાવ.
Extortion at Groundbreaking Ceremony: મુંબઈના હિલ રોડ પર ભૂમિ પૂજનમાં ટ્રાન્સજેન્ડરોનો હોબાળો: ₹૫.૫ લાખની ખંડણી માંગતા ૪ની ધરપકડ.
BMC Encroachment Drive Dadar: દાદર, માટુંગા અને પરેલમાં ફૂટપાથ પરથી અતિક્રમણનો સફાયો; રાહદારીઓને મળશે અવરોધમુક્ત રસ્તો.
Tragic Suicide in Kalyan: કલ્યાણમાં બેંક કર્મચારીનો આત્મઘાતી અકાળ: ‘રેબીઝ’ થઈ જશે તેવા ભય અને માનસિક તણાવમાં યુવાને ટૂંકાવ્યું જીવન.
Exit mobile version