Site icon

મુંબઈમાં કોરોનાની 3જી લહેર પૂર્ણવિરામ ને આરે, દર્દીઓ ઘટતા શહેરના આ 4 જમ્બો કોવિડ સેન્ટર બંધ થયા; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,  

મુંબઈ, 03, માર્ચ 2022,

Join Our WhatsApp Community

ગુરુવાર

મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર લગભગ ઓસરી ગઈ છે.

આ પૃષ્ઠભૂમિમાં, BMCએ NESCO, મુલુંડ, કાંજુરમાર્ગ અને દહિસર જમ્બો કોવિડ સેન્ટરને બંધ કરવાનો નિર્ણય લીધો છે.

મંગળવારથી આ બધા જ જમ્બો કોવિડ સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા છે.

છેલ્લાં 22 મહિના દરમિયાન શહેરના 52 હજારથી વધુ દર્દીઓ ચાર સેન્ટરોમાં સારવાર લઈ સાજા થયા છે.

આ ચારેય સેન્ટરોમાં ઓક્સિજન, આઈસીયુ, વેન્ટિલેટર્સ સાથે 6500 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

જોકે આ સેન્ટરોના વેન્ટિલેટર્સ, ઓક્સિજન-આઈસીયુના મશીનો વગેરે અન્ય હોસ્પિટલોમાં શિફ્ટ કરતા લગભગ દોઢ મહિનો લાગશે.

યાત્રીગણ કૃપયા ધ્યાન દે!!! નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે બહારગામની ટ્રેનોને થશે અસર. જાણો વિગત

Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Exit mobile version