Site icon

બોરીવલી અને ચર્ચગેટ વચ્ચે ની લોકલ લાઇન પર ટેકનિકલ ખામી સર્જાતા, રેલ વ્યવહાર ખોરવાયો – પૂર્વવત્ થયો. જાણો વિગત, જુઓ વિડિયો.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 2 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર.

બોરીવલી અને ચર્ચગેટ વચ્ચેનો લોકલ ટ્રેન વ્યવહાર ઘણો જ જલદ ગતિએ ચાલતો હોય છે તેમજ માત્ર ત્રણ મિનિટના અંતરે લોકલ ટ્રેન દોડી રહી હોય છે. એવામાં ગુરુવારના દિવસે બોરીવલી પાસે પેન્ટોગ્રાફ માં ખામી સર્જાતા લોકલ ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. તેમજ આ વ્યવહાર આશરે અડધો કલાક માટે બાધીત રહ્યો હતો. જોકે આ ખામીને દૂર કરવામાં આવી અને ત્યારબાદ ચર્ચગેટ થી બોરીવલી વચ્ચેનો રેલવે વ્યવહાર પહેલાની જેમ શરૂ થઈ ગયો. જુઓ વિડિયો.

 

વાહ! શિવરી-ન્હાવા શેવા સી લિંકનુ આટલા ટકા કામ પૂરું થઈ ગયુઃ જુઓ ફોટોગ્રાફ

 

 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version