Site icon News Continuous Bureau | Mumbai

કાંદીવલી ચારકોપ વિસ્તારમાં રસીકરણ કેન્દ્રની શરૂઆત થઈ. સ્થાનિક લોકોને રાહત મળશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૫ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

કાંદીવલી પશ્ચિમમાં ચારકોપ વિસ્તાર ખાતે ઘણી મોટી વસાહત છે. લોકોને રસી લેવા માટે છેક બોરીવલી અને કાંદિવલીમાં આવેલી હોસ્પિટલ સુધી જવું પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ચારકોપ વિસ્તારમાં ખાસ રસીકરણ કેન્દ્રો ની સ્થાપના કરી છે. આ રસીકરણ કેન્દ્ર સવારે ૯ થી સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહેશે. મુંબઈના મેયર કિશોરી પેડણેકર ના હાથે કેન્દ્ર નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ચાર કો સેક્ટર ક્રમાંક ૧ ખાતે મુંબઈ મહાનગરપાલિકાના દવાખાનામાં આ સેન્ટર ખોલવામાં આવ્યું છે.

 

Crime Alert સાબદા રહેજો.. ડોમ્બિવલીમાં હથિયારધારી 5 ચોરોની ગેંગ સક્રિય, સીસીટીવી (CCTV) થી દહેશત
Cyber Fraud Arrest શેરબજારમાં રોકાણના નામે નિવૃત્ત બેંકર સાથે લાખોની ઠગાઈ, તમિલનાડુથી સાયબર ગુનેગાર ઝડપાયો
Gold Smuggling Arrest મુંબઈ એરપોર્ટ પર DRI નો સપાટો પેન્ટમાં છુપાવીને લાવેલું ₹6 કરોડનું સોનું જપ્ત, મહિલા સ્મગલર ઝડપાઈ
Jam Mill Residents Protection જાહેર જમીનો પર રહેતા લાખો ભાડૂતો માટે રાહત! જેમ મીલના રહીશોને બોમ્બે હાઈકોર્ટનું રક્ષણ, હવે સુપ્રીમ કોર્ટ કરશે અંતિમ નિર્ણય
Exit mobile version