Site icon

વિકેન્ડ ની રજા માણવા જતા લોકો માટે સારા સમાચાર- મહારાષ્ટ્ર સરકારએ આજના માટે આ હાઇવે કર્યો ટોલ ફ્રી- જાણો વિગતે    

Mumbai-Pune Expressway

Mumbai-Pune Expressway

News Continuous Bureau | Mumbai 

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે (Mumbai-Pune Expressway) પર હાલ સમારકામનું કામ ચાલી રહ્યું છે. જેથી અમુક સ્થળોએ હાઈવે 2 કલાક માટે બંધ રાખવામાં આવે છે અને વાહનો મુંબઈ-પુણે જૂના રોડ પર ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. જેના પગલે આ હાઈવે પર સવારથી જ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.

Join Our WhatsApp Community

દરમિયાન મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે પર મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર છે. મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે પર મુસાફરી કરનારાઓ(commuters ) માટે ટોલ માફ કરવામાં આવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : ધ ફેમેલી મેન ની આ અભિનેત્રી એ બ્લેક મોનોકીની ટોપમાં આપ્યા પોઝ-એક્ટ્રેસ ના બોલ્ડ લુકે મચાવી ઈન્ટરનેટ પર ધૂમ-જુઓ ફોટોગ્રાફ્સ

મહારાષ્ટ્ર્ની રાજ્ય સરકારે (Maharashtra State Govt) આદેશ આપ્યો છે કે શનિવારે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મુસાફરી કરતા વાહનો પાસથી ટોલ ન(Toll Free) વસૂલવામાં આવે. જોકે આ ટોલ માફી માત્ર 27 ઓગસ્ટ શનિવાર માટે જ રહેશે. તેથી જે લોકો સપ્તાહના અંતે આ રૂટ પર મુસાફરી કરવા માગે છે તેમના માટે આ સારા સમાચાર છે.

કહેવામાં આવી રહ્યું છે કે હાઇવે પર ચાલી રહેલા કામ અને ગણેશોત્સવના(Ganeshotsava) પ્રસંગે સંભવિત ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

Deonar Gas Cylinder Seizure:દેવનારમાંથી ૯૩ હજારથી વધુની કિંમતના ગેસ સિલિન્ડરો ઝડપાયા, આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી
Thane Accident:થાણે: ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં મુસાફરે બંને પગ ગુમાવ્યા
Dharavi Drug Bust:ધારાવીમાં ₹૨૬ લાખના ‘મેફેડ્રોન’ ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયો; ANCની મોટી કાર્યવાહી
Major Fire in Ghatkopar:ઘાટકોપર: ગરોડિયા નગરમાં ભીષણ આગમાં ૮ રિક્ષાઓ બળીને ખાખ
Exit mobile version