News Continuous Bureau | Mumbai
Sahitya Manch Zarukho: મુંબઈના ગુજરાતી સાહિત્ય ચાહકો માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઉપરા ઉપરી કાર્યક્રમ યોજી રહી છે. વ્યકતિને સંવેદનશીલ બનાવવામાં કવિતા મોટો ભાગ ભજવે છે. ‘ સાહિત્ય મંચ ‘ નામે યોજાયેલા સાહિત્ય અકાદમીના આ કાર્યક્રમમાં જાણીતા કવિઓ સંદીપ ભાટિયા, મુકેશ જોશી અને જ્યોતિ હિરાણી સાથે નવી પણ તેજસ્વી કલમો દિગંત મેવાડા અને પારુલ વોરા કાવ્યપાઠ કરશે.

Kendriya Sahitya Akademi’s program ‘Sahitya Manch’ in Borivali on Friday in collaboration with ‘Zharukho’!
સાહિત્ય અકાદમીના ( Kendriya Sahitya Akademi ) મુંબઈ કાર્યાલયના પ્રભારી ઓમ પ્રકાશ નાગર સ્વાગત વક્તવ્ય આપશે. સંયોજક સંજય પંડ્યા ( Gujarati Poet ) પરિચય આપશે અને આભારવિધિ કરશે.

Sandeep Bhatia

Mukesh Joshi
આ સમાચાર પણ વાંચો: Men’s Hockey Junior Asia Cup 2024: ભારતીય પુરુષોની જુનિયર હોકી ટીમને મળી ઐતિહાસિક જીત.. જીત્યો ‘જુનિયર એશિયા કપ 2024’, PM મોદીએ પાઠવ્યા અભિનંદન.

Digant Mewada
આ કાર્યક્રમ ( Sahitya Manch Zarukho ) ૬ ડિસેમ્બર શુક્રવારે સાંજે ૭.૩૦ વાગ્યે સાઈબાબા મંદિર બીજે માળે,સાઈબાબા નગર,બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે . ૭ વાગ્યે આવનાર ભાવકો ચા કૉફી માણી શકશે.ઝરુખો ( શ્રી સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટ) આ કાર્યક્રમની ( Zarukho ) સહયોગી સંસ્થા છે અને સર્વેને હાજરી આપવા નિમંત્રણ છે.

Parul Vora

Jyoti Hirani
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.