News Continuous Bureau | Mumbai
World Wildlife Day : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે છેલ્લા દાયકામાં વાઘ, દીપડા, ગેંડાની વસ્તીમાં પણ વધારો થયો છે, જે દર્શાવે છે કે આપણે વન્યજીવનને કેટલું મહત્વ આપીએ છીએ અને પ્રાણીઓ માટે સ્થાયી રહેઠાણો બનાવવા માટે કામ કરી રહ્યા છીએ.
X પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું:
“છેલ્લા દાયકામાં વાઘ, દીપડા, ગેંડાની વસ્તીમાં પણ વધારો થયો છે, જે દર્શાવે છે કે આપણે વન્યજીવનને કેટલું મહત્વ આપીએ છીએ અને પ્રાણીઓ માટે સ્થાયી રહેઠાણો બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. #WorldWildlifeDay”
Over the last decade, the population of tigers, leopards, rhinos have risen too, indicating how deeply we cherish wildlife and are working to build sustainable habitats for animals. #WorldWildlifeDay
— Narendra Modi (@narendramodi) March 3, 2025
આ સમાચાર પણ વાંચો : મોદી સરકારની આ યોજના ગરીબ પરિવારો માટે સાબિત થઈ રહી છે વરદાનરૂપ, પિસાદ ગામના કાલિદાસભાઈ બાબરને મળી અન્ન સુરક્ષા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.