Bhagavat: જેની બુદ્ધિ અતિ સૂક્ષ્મ છે, તેને વેદાંતનો વિવર્તવાદ ધ્યાનમાં આવશે. જેની બુદ્ધિ લાગણી પ્રધાન છે, તેને વૈષ્ણવાચાર્યનો ( Vaishnavacharya ) સિદ્ધાંત ગમશે.…
Archives
-
-
Bhagavat: સ્કંધ દસમો [પૂર્વાધ]મૈંને મહેંદી રચાઇ રે, કૃષ્ણ નામકી,મૈંને બીન્દિયા સજાઈ રે, કૃષ્ણ નામકી,મેરી ચુડિયોં પે કૃષ્ણ, મેરી ચુંદડી પે કૃષ્ણ,મૈંને નથની…
-
Bhagavat: યયાતિએ ( Yayati ) પોતાના પુત્ર પુરુની યુવાની લઇને, હજારો વર્ષ સુધી વિષયસુખ ભોગવ્યું છતાં તૃપ્તિ ન થઈ. અંતે તેને વૈરાગ્ય થયો…
-
Bhagavat: સુગ્રીવ-જેનો કંઠ સારો એની મૈત્રી રામજી ( Ram ) સાથે થાય છે. પણ એકલા સુગ્રીવથી કાંઇ વળે નહિ. તેને ( Hanuman )…
-
Bhagavat: આનંદ રામાયણમાં ( Ramayan ) પ્રત્યેક કાંડની જુદી જુદી ફલશ્રુતિ આપી છે. અયોધ્યાકાંડનો ( Ayodhya kand ) જે પાઠ કરે છે…
-
Bhagavat: રામચંદ્રજીનું ( Ramachandra ) ચરિત્ર દિવ્ય છે. રામચંદ્રજી જેવી મર્યાદા પાળે, માતાપિતાની સેવા કરે, એક પત્નીવ્રત પાળે, ભાઈઓ ઉપર પ્રેમ રાખે વગેરે, રામજીના (…
-
Bhagavat: હનુમાનજી ( Hanuman ) રામજીની ( Ram ) સેવા કરે છે. હનુમાનજી એવી રીતે સેવા કરે કે કોઈને સેવા કરવાની રહે…
-
Bhagavat: વિભીષણે ( Vibhishan ) લંકા છોડી ત્યારે, તેના મનમાં સંકલ્પ થયેલો કે રાવણના ( Ravan ) મર્યા પછી લંકાનું રાજ્ય પ્રભુ…
-
Bhagavat: આખી લંકા ધગધગ બળે છે. હનુમાનજીને ( Hanuman ) આશ્ર્ચર્ય થયું, સમુદ્ર કિનારે આવી જોયું તો, લંકા બળે છે. ખોટું થયું. અશોકવન…
-
Bhagavat: હનુમાનજીને ( Hanuman ) કોણ બોધ આપી શકે? તે સર્વ વિદ્યાના આચાર્ય છે. લંકિનીનો ઉપદેશ સારો છે. હનુમાનજીને લાગ્યું, મેં આંખથી આ…