ત્રાજવાની દાંડી સમતોલ રાખવી પડે છે, તેમ મારી બુદ્ધિ અને મનને મેં સમતોલ રાખ્યાં છે. વેપાર એ પણ ભક્તિ છે. એવું ન…
Archives
-
-
ભગવાન દુષ્ટોને માટે ભયકારક અને ભયરૂપ છે. જ્યારે ભક્તોને માટે ભયનું હરણ કરવાવાળા છે. નૃસિંહસ્વામી ( Nrisimhaswamy ) પ્રહલાદને ( Prahlad )…
-
નામદેવજી તે પછી વિઠ્ઠલનાથજી પાસે આવ્યા અને સર્વ હકીકત કહી. વિઠ્ઠલનાથજીએ કહ્યું:-મુકતાબાઈ અને ગોરાકુંભાર, જો કહેતા હોય કે તારું હાંડલુ કાચું તો…
-
પ્રહલાદે થાંભલાને આલિંગન આપ્યું. અંદર નૃસિંહ સ્વામી બિરાજેલા છે. પ્રહલાદને ( Prahlad ) આશ્વાસન આપ્યું. હું અંદર બેઠેલો છું. તારું રક્ષણ કરીશ.…
-
સર્વ બાળકો હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે, ઉચ્ચારતાં તાળીઓ પાડી કીર્તન કરતાં હતાં. કથામાં કીર્તન થવું જોઇએ. કીર્તન વગર…
-
તસ્માત્ સર્વેષુ ભુતેષુ દયાં કુરુત સૌહ્રદમ્ । આસુરં ભાવમુન્મુચ્ય યયા તુષ્યત્યધોક્ષજ: ।। આ માટે તમો તમારા દૈત્યપણાનો તેમજ આસુરી સંપત્તિ-આસુરી ભાવનો ત્યાગ…
-
આ શરીર બહુ મોઘું છે. અનેકવાર જન્મ-મરણનો ત્રાસ ભોગવતો આ જીવ મનુષ્ય શરીરમાં આવ્યો છે. ઈશ્વર નિત્ય છે, અને શરીર અનિત્ય છે.…
-
દૈત્યો પ્રહલાદને મારે છે, છતાં વાળ વાંકો થતો નથી. પ્રહલાદની ભક્તિ દિવ્ય છે. પ્રહલાદ નિર્ભય છે. પ્રહલાદને મારવા અનેક ઉપાયો કર્યા, પણ…
-
પ્રહલાદજીએ કહ્યું, અનેક જન્મોના અનુભવથી કહું છું, સંસારમાં સાચી શાંતિ કોઈને નથી. ઘરમાં ભજન બરાબર થતું નથી. ઘરમાં નહિ, વનમાં જઈને ભજન…
-
પતિ-પત્નીના પ્રેમમાં પણ સ્વાર્થ અને કપટ હોય છે. જીવ કેવો સ્વાર્થી અને કપટી છે. છલકપટ બહુ વધ્યું છે. અમને એક બહેન મળેલાં.…