મનુષ્યમાં સ્વાર્થબુદ્ધિ જાગે છે, ત્યારે તે બીજાનો વિનાશ કરવા તત્પર બને છે. બીજા પ્રત્યે તમે કુભાવ રાખશો, તો તેને તમારા પ્રત્યે કુભાવ…
Archives
-
-
પ્રકૃતિ ઉપર વિજય મેળવનાર મુક્ત બને છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. અનેક જન્મોના સંસ્કારોને અનુસરી મન દોડે છે. મોટા મોટા ઋષિઓ પણ પ્રકૃતિને…
-
પ્રથમ સ્કંધમાં અધિકારનું વર્ણન કર્યું. ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઇએ વગેરે બતાવ્યું. દ્વિતીય સ્કંધ એ જ્ઞાન લીલા છે. બીજા સ્કંધમાં મરણ સમીપ…
-
અંતકાળમાં બે યમદૂતો આવે છે-પાપપુરુષ અને પુણ્યપુરુષ, પુણ્યપુરુષ કહે છે, તને પુણ્ય કરવાની તક આપી છતાં પણ તેં પુણ્ય કર્યું નહિ. બન્ને…
-
નારદજી પૂછે છે:- મહારાજ! આ વૈષ્ણવો તમારા કરતાં પણ શ્રેષ્ઠ છે, કે જેથી તમે તેમનું ધ્યાન કરો છો! ભગવાન કહે:-હા, તેઓ મારા…
-
નીલોત્પલદલશ્યામં શંખચક્રગદાધરમ્ ।। મા! ચતુર્ભુજ નારાયણ ભગવાનનું તમે ધ્યાન કરો. ધ્યાન કરતાં પહેલાં ઠાકોરજી સાથે સંબંધ જોડવો પડે છે. દાસ્યભક્તિમાં પહેલાં ચરણ…
-
મારા પરાયણ કર્તા રહીને, મારી પવિત્ર કથાઓનું શ્રવણ, કીર્તન કરે તથા મારામાં ચિત્ત લગાવીને રહે એટલે ભક્તિનો વિકાસ થાય છે. ભગવાનની કથા…
-
દેવહૂતિ કહે છેઃ-આપ સત્સંગ કરવાની આજ્ઞા કરો છો, પણ મને જગતમાં ક્યાંય સંત દેખાતા નથી. કપિલ ભગવાન કહે છેઃ-મા! એવું થાય તો…
-
પેલા બકરાને ઘાસ ચરાવવા લઇ જનારો એ જીવાત્મા છે. રાજા એ પરમાત્મા છે. મનને મારો, તેના ઉપર અંકુશ રાખો. મન સુધરે તો…
-
મા! આ જીવનાં બંધન અને મોક્ષનું કારણ મનને જ માનવામાં આવ્યું છે. મન જો વિષયોમાં આસક્ત થાય તો, બંધનનું કારણ બને છે.…