શુકદેવજી કહેવા લાગ્યા:-રાજન્! સંગનો રંગ મનને લાગે છે. મનુષ્ય જન્મથી બગડેલો હોતો નથી. મનુષ્ય જન્મથી શુદ્ધ હોય છે. મોટો થયા પછી જેના…
Archives
-
-
ધૃતરાષ્ટ્રે કહ્યું:-બે ભાઈના ઝગડામાં તમે ન પડો. આરામથી ભોજન કરો. છપ્પન ભોગ તૈયાર છે. શ્રીકૃષ્ણ કહે છેઃ-તારા ઘરનું ખાઉં તો કદાચ મારી…
-
વિદુરજી કહે છે:-હું આમંત્રણ આપીશ, તો ના તો નહિ પાડે. પણ આ નાની ઝૂંપડીમાં તેમને બેસાડીશું ક્યાં? આપણે ઘરે પરમાત્મા આવશે તો…
-
સ્કંધ ત્રીજો સંસાર બે તત્ત્વનું મિશ્રણ છે, જડ અને ચેતન. શરીર જડ છે. આ જડ શરીર આત્માને પકડી રાખે છે. આત્મા ચેતન…
-
સુદામા રડવા લાગ્યા. તે સુંદર હતી. સુશીલ હતી. લોકો કહે તમે રડો નહિ. અમારી માયાપુરીનો કાયદો છે કે, તમારી પત્ની જ્યાં ગઈ…
-
જગત ન હતું, ત્યારે હું જ હતો. જગત રહેશે નહિ ત્યારે પણ હું જ રહીશ. જેમ સ્વપ્નમાં એક જ ના અનેકરૂપે દેખાય…
-
જનકે નિરુપયોગી વસ્તુ માંગી. ગુરુદક્ષિણા આપવાની છે. શુકદેવજી નિરુપયોગી વસ્તુની શોધમાં નીકળ્યા. પ્રથમ માટી ઉંચકી. માટી કહે, મારા ઘણા ઉપયોગ છે. પથ્થર…
-
અશોકવનમાં રામવિરહમાં સીતાજી રામનું અખંડ ધ્યાન-સ્મરણ કરે છે. સીતાજી ધ્યાનમાં તન્મય છે. વિરહમાં તન્મયતા વિશેષ થાય છે. સર્વત્ર રામ છે. માતાજી ભૂલી…
-
પરમાત્મામાં મન તન્મય ન થાય તો વાંધો નહિ, પણ જગત સાથે તન્મય ન જ થતા. પરમાત્માનું ધ્યાન કરતાં જીવ ઇશ્વરમાં મળી જાય,…
-
વૈરાગ્ય વગર ધ્યાનમાં એકાગ્રતા આવતી નથી. સંસારનું સ્મરણ એ જ દુ:ખ છે. સંસારનું વિસ્મરણ એ જ સુખ છે. જ્ઞાનમાર્ગમાં તીવ્ર વૈરાગ્ય જોઇએ.…