ભક્તિ વિનાનો યોગ, રોગને ઉત્પન્ન કરે છે. ભક્તિ કર્યા વગરનો યોગ, સાધક થતો નથી. પણ કેટલીક વાર બાધક થાય છે. ભક્તિ સાથે…
Archives
-
-
લોકો તો ચોકઠું બનાવડાવે છે. ચોકઠું હોય તો પાપડ ખાવાની મજા આવે છે. અરે કયાં સુધી ખાશો? ખાવાથી શાંતિ મળતી નથી. ખાવાથી…
-
મનુષ્યનો ઘણોખરો સમય નિદ્રામાં અને અર્થોપાર્જન પાછળ જાય છે, મનુષ્યોનો ઘણો સમય વાતો કરવામાં જાય છે. કેટલાકનો વાંચવામાં જાય છે. બહુ વાંચવું…
-
ત્રણ પ્રકારના શ્રોતા વક્તામાં વ્યાસજીને બીજો નંબર આપ્યો છે. કારણ વ્યાસજી સમાજ સુધારે એ વૃત્તિથી કથા કરતા. શુકદેવજી બીજાને સુધારવાની ભાવનાથી કથા…
-
સ્કંધ બીજો સત્ એ પરમાત્માનું નામ છે. સર્વમાં જે ઈશ્વરના દર્શન કરે એ સદ્ગુરુ. અધિકારી શિષ્યને સત્ ગુરુ અવશ્ય મળે છે. પ્રથમ…
-
તત્રાભવદ્ભગવાન્ વ્યાસપુત્રો યદૃચ્છયા ગામટમાનોऽનપેક્ષ: । અલક્ષ્યલિઙ્ગો નિજલાભતુષ્ટો વૃતશ્ર્ચ બાલૈરવધૂતવેષ: ।। વાસનાનું વસ્ત્ર પડી ગયું હતું. શુકદેવજી દિગંબર છે. સોળ વર્ષની અવસ્થા છે.…
-
ધન્ય છે પરીક્ષિત રાજાને, કે જીવનમાં એકવાર જ પાપ કર્યું છે. પણ પાપ કર્યા પછી પાણી પણ પીધું નથી. તે વખતે પરીક્ષિતે…
-
શાસ્ત્રે નિષેધ કરેલી વસ્તુઓ ખવાય, ત્યાં કળિ આવે છે. બુદ્ધિપૂર્વક હિંસા થાય ત્યાં કળિ આવે છે. હિંસામાં કળિનો નિવાસ છે. આ ચાર…
-
એક દિવસ પ્રાત:કાળે સત્યદેવ ઉઠયો. તો તેણે પોતાના ઘરમાંથી એક સુંદર સ્ત્રીને બહાર નીકળતી જોઈ. રાજાને આશ્ર્ચર્ય થયું. તેણે પેલી સ્ત્રીને પૂછ્યું,…
-
એકાદશીએ અન્ન ન ખવાય. એકાદશીના દિવસે ઉપવાસ કરવો એ ધર્મ છે, પણ આપણા શાસ્ત્રો કહે છે, તે આપણે માનતા નથી. દાકતર કહે…