મીરાંબાઈ સદેહે દ્વારકાધીશમાં સમાઇ ગયાં છે લીન થયાં છે. મીરાંબાઇને મેવાડમાં દુ:ખ પડયું, તેથી તેણે મેવાડને છોડયું, તેમના ગયા પછી મેવાડ બહુ…
Archives
-
-
દ્રૌપદીએ હાથ જોડયા છે. નાથ, મારા ઘરમાં કાંઇ નથી. અમારું સર્વસ્વ ગયું છે. અમારી મશ્કરી ન કરો બ્રાહ્મણો આવ્યા છે તેમને જમાડવાના…
-
મોટાભાઇ, યાદ કરો તે પ્રસંગ, કે જયારે દુર્યોધને કપટ કરી, આપણા નાશ માટે દુર્વાસાને મોકલ્યા હતા. ભાજીનાં એક પાનથી અક્ષયપાત્ર ભરીને પ્રભુએ…
-
મનુષ્ય શરીર કરતાં આંખથી, મનથી વધારે પાપ કરે છે. મારો અર્જુન અપાપી છે. ગીતાજીમાં પ્રભુએ અર્જુનને માનપત્ર આપ્યું છે. મારો અર્જુન પવિત્ર…
-
આ જીવ સમજીને છોડતો નથી. ડોકટર કહે છે તમને બ્લડપ્રેશર છે. ધંધો બંધ કરો. નહિતર જોખમ છે. ત્યારે મનુષ્ય ડાહ્યો થઈને ઘરમાં…
-
બારમા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે. ઉત્તરાને ત્યાં બાળક થયો. તે ચારે તરફ જોવા લાગ્યો માના પેટમાં, મને ચતુર્ભુજ સ્વરૂપે જે પુરુષ…
-
સૂતજી સાવધાન કરે છે:-ધર્મરાજાના રાજ્યમાં ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું. આરોગ્યમ્ ભાસ્કરાત્ ઈચ્છેત્ । મોક્ષમ્ ઈચ્છેત્ જનાર્દનાત્ ।। સૂર્યનારાયણ પ્રત્યક્ષ ભગવાન છે.…
-
નાથ, હું આપની સ્તુતિ કેવી રીતે કરું? ભીષ્મે કરેલી સ્તુતિ અનુપમ છે. તે કંઠસ્થ કરવા જેવી છે. એને ભીષ્મસ્તવરાજ સ્ત્રોત્ર પણ કહે…
-
એટલે તમારાં સતત દર્શન કરવા માટે,સામા પક્ષમાં જઇ ઊભો હતો. પાંડવ પક્ષમાં રહીને લડું તો, તમારા સ્વરૂપનાં દર્શન મને બરાબર ન થાત.…
-
વિષ્ણુસહસ્ર નામનો પાઠ કરવો, એ પરમધર્મ છે. શિવમહિમ્ન અને વિષ્ણુસહસ્રનો પાઠ રોજ કરો. શિવજીની સ્તુતિ કરવાથી જ્ઞાન મળે છે. જ્ઞાનથી ભક્તિ દૃઢ…