ભિષ્મપિતા શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે:-નાથ કૃપા કરો, જેવા ઉભા છો તેવા જ ઊભા રહેજો. સ દેવદેવો ભગવાન્ પ્રતીક્ષતાં કલેવરં યાવદિદં હિનોમ્યહમ્ । …
Archives
-
-
સર્વને વહાલો પણ એ કોઇનો ન થનારો, એ સર્વથી ન્યારો છે. સબસે ઊંચી પ્રેમ સગાઈમાં એ માને છે. ભીષ્માચાર્યનો પ્રેમ અતિ દિવ્ય…
-
સુખકે માથે શિલ પડો । હરિ હ્રદયસે જાય । બલીહારી વહ દુ:ખકી જો પલ પલ નામ જપાય ।। હનુમાનજીએ રામચંદ્રજીને કહ્યું છે.…
-
જીવમાત્ર ઉપર ભગવાન અનેક ઉપકાર કરે છે. પણ જીવ એ ઉપકાર ભૂલી જાય છે. પરમાત્માના ઉપકારને ભૂલવો ન જોઈએ આપણે માંદગી માંથી…
-
કુંતા એ મર્યાદા ભક્તિ છે, સાધન ભક્તિ છે. યશોદા એ પુષ્ટિ ભક્તિ છે. યશોદાનો બધો વ્યવહાર ભક્તિરૂપ હતો, પ્રેમલક્ષણા ભક્તિમાં વ્યવહાર અને…
-
આ જીવ સર્વ પ્રકારે સુખી થાય એ યોગ્ય નથી. એકાદ દુઃખ મનુષ્યના હ્રદયમાં હોવું જ જોઇએ કે જેથી દુઃખમાં ખાત્રી થાય કે…
-
નૈષાતિદુ:સહા ક્ષુન્માં ત્યક્તોદમપિ બાધતે । પિબન્તં ત્વન્મુખાંમ્ભોજચ્યુતં હરિકથામૃતમ્ ।। મેં પાણી પણ છોડયું છે. છતાં હું આપના મુખકમળમાંથી નીકળતું શ્રી હરિકથારૂપી અમૃતનું…
-
ઝેર ચોળીને આવી હતી. ઈશ્વરના ધામમાં આવી હતી. વાસનાનું ઝેર મનમાં રાખીને હ્રદયમાં રાખીને. મનુષ્ય પરમાત્મા સન્મુખ જાય છે, તેને પરમાત્માનાં દર્શન…
-
શિષ્યો આજ્ઞા મુજબ, તે વનમાં ગયા. શુકદેવજીનું ચિત્ત આકર્ષવા શિષ્યો તે શ્ર્લોકોનું ગાન કરવા લાગ્યા. શુક્દેવજી સ્નાન, સંધ્યા કરી સમાધિમાં બેસવાની તૈયારીમાં…
-
શુકદેવજી જન્મથી જ નિર્વિકાર છે. જે પુત્રે જન્મતાં જ પિતાને કહ્યું કે તમે મારા પિતા નથી અને હું તમારો પુત્ર નથી તેવા…