પ્રસાદ પ્રસાદ કરતાં પેટમાં અજીર્ણ થાય એટલો પ્રસાદ ન લેવાય. ભગવાન યોગી છે અને ભોગી છે. આ જીવ ભોગી છે, યોગી નથી.…
Archives
-
-
શંકરાચાર્ય સ્વામી દુ:ખથી બોલ્યા છે કે, મનુષ્યને મરવાનું છે, તે જાણે છે. એક દિવસ આ બધું છોડીને જવાનું છે તે પણ જાણે…
-
અભિમાન આવે એટલે પતન થાય છે, સતત દીનતા આવે એ જરૂરનું છે. સંભવ છે કે ઇશ્વર સંતમાં એકાદ દોષ ઈરાદા પૂર્વક રાખે…
-
વિધિનિષેધની મર્યાદા ત્યાગી ચૂકેલા મોટા મોટા ઋષિઓ પણ ભગવાનના અનંત કલ્યાણમય ગુણોના વર્ણનમાં સદા રત રહે છે. એવો છે ભક્તિનો મહિમા, નૈર્ગુણ્યસ્થા…
-
નારદજી, વ્યાસજીને કહે છે કે હવે આપ એવી કથા કરો કે જેથી સાંભળનારનું પાપ બળે અને તેનું હ્રદય પીગળે. તમે જ્ઞાન પ્રધાન…
-
નારદજીએ કહ્યું, મને પ્રસાદીમાં પ્રભુએ આ તંબૂરો આપ્યો. પ્રભુએ મને કહ્યું, કૃષ્ણકીર્તન કરતો કરતો જગતમાં ભ્રમણ કરજે અને મારાથી વિખૂટા પડેલાં અધિકારી…
-
ભાવનામાં ભાવથી મને શ્રીકૃષ્ણ દેખાય પણ પ્રત્યક્ષ બાલકૃષ્ણના દર્શન થતા નથી. મારા શ્રીકૃષ્ણના મારે પ્રત્યક્ષ દર્શન કરવાં છે. મને થયું કે શ્રીકૃષ્ણ…
-
બેટા! સતત આ મહામંત્રનો જ૫ કરજે, મંત્રથી જીવનો ઈશ્વર સાથે સંબંધ થાય. શબ્દસંબંધ પહેલાં થાય છે. તે વિના બ્રહ્મ સાથે સંબંધ થતો…
-
ચાર મહિના, આ પ્રમાણે મેં ગુરુદેવની સેવા કરી. ગુરુજીને ગામ છોડીને જવાનો દિવસ આવ્યો. ગુરુજી હવે જવાના જાણી, મને દુઃખ થયું. મેં…
-
જગત સાથે કરેલો પ્રેમ અંતમાં રડાવે છે. શ્રીકૃષ્ણ પ્રેમમાં પાગલ બનો તો, શાંતિ મળશે. આપે પ્રેમમાં પાગલ થઇ શ્રીકૃષ્ણકથાનું પરિપૂર્ણ વર્ણન કર્યું…