જગતના કોઇપણ જીવના દોષ જોશો નહિ. પોતાના મનને સુધારો. પોતાની ભૂલ બતાવે એનો ઉપકાર ભૂલશો નહિ. વ્યાસજી જ્ઞાની છે, છતાં પોતાને નિર્દોષ…
Archives
-
-
સૂતજી કહે છે:-શ્રવણ કરો. દ્વાપરની સમાપ્તિનો સમય હતો. બદ્રિનારાયણથી દૂર કેશવપ્રયાગ આવે છે, ત્યાં વ્યાસજીનો આશ્રમ છે. વ્યાસ નારાયણ સરસ્વતીના કિનારે વ્યાસાશ્રમમાં…
-
ભગવાન વેદવ્યાસે ભગવત ચરિત્રથી ભાગવત નામનું પુરાણ બનાવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ ધર્મ જ્ઞાન વગેરે સાથે સ્વધામ પધાર્યા ત્યારે આ કળિયુગમાં અજ્ઞાનરૂપી અંધકારથી…
-
પાંચમો અવતાર કપિલ દેવનો-જ્ઞાન વૈરાગ્યનો. વૈરાગ્ય જીવનમાં ઉતારો. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ આવશે, તો કાયમને માટે સ્થિર રહેશે. છઠ્ઠો અવતાર દત્તાત્રેયનો.…
-
હ્રદયમાં કોઈ વાસના નહિ રહે તો ભક્તિમાં આનંદ આવશે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ભગવાનને અર્પણ કરવી તે ભક્તિ. વૈરાગ્ય વગરની ભક્તિ રડે છે.…
-
જીવાત્મા એ દાબડી છે. પરમાત્મા પારસમણિ છે. વચમાંનું ચીંથરું દૂર કરવાનું છે. અહંતા- મમતારૂપી ચીંથરું દૂર કરવાનું છે. અનેક વાર સાધકને સાધના…
-
સૂતજી સરસ્વતીને, વ્યાસજીને વંદન કરે છે. તે પછી સૂતજી કથાનો આરંભ કરે છે, સ વૈ પુંસાં પરો ધર્મો યતો ભક્ત્તિરધોક્ષજે । અહૈતુક્યપ્રતિહતા…
-
શ્રવણના ત્રણ પ્રધાન અંગો છે:-(૧) શ્રદ્ધા:-શ્રોતાએ એકાગ્રતાથી, શ્રદ્ધાથી કથા સાંભળવી જોઇએ.(૨) જિજ્ઞાસાપણું:- શ્રોતામાં જિજ્ઞાસા હોવી જોઇએ. જિજ્ઞાસા ન હોય તો મન ઉપર…
-
નિગમકલ્પતરોર્ગલિતં ફલં શુકમુખાદમૃતદ્રવસંયુતમ્ । પિબત ભાગવતં રસમાલયં મુહુરહો રસિકા ભુવિ ભાવુકા: ।। કથાને સાંભળી તેને જીવનમાં ઉતારનાર ઓછા છે. કથા સાંભળો અને…
-
ભાગવતનું ફળ છે, નિષ્કામ ભક્તિ. નિષ્કામ ભક્તિ ભગવાનને પ્રસન્ન કરે છે. ગોપીઓની જેમ નિષ્કામ ભક્તિ કેળવો. ભક્તિથી મુક્તિ મળે છે. ભક્તિ વિના…