ગોકર્ણ તે પછી ઘરે આવ્યા ત્યાં તેમણે રાત્રે કોઇના રુદનનો અવાજ સાંભળ્યો. મનુષ્ય પાપ કરે છે ત્યારે હસે છે. પાપની સજા ભોગવવાનો…
Archives
-
-
નામ સાધન સરળ છે. ભાગવત એ ભગવાનનું નામ સ્વરૂપ છે. ભાગવતનો આશ્રય એ નામનો આશ્રય, ભાગવતનો આશ્રય કરે તે ભગવાન બને છે.…
-
પિતાજી, હવે તમે ભગવાનનો આશ્રય લઇ ભગવાનમય જીવન ગાળો. ભગવાનમય જીવન ગાળવા માટે ધ્યાન, જપ, અને પાઠ અતિ આવશ્યક છે. ઉત્તમ પાઠનાં…
-
જે હાથથી કૃષ્ણસેવા થતી નથી, જે હાથ શ્રીકૃષ્ણની સેવા ન કરે, જે હાથ પરોપકાર ન કરે, તે હાથ મડદાના હાથ જેવા છે.…
-
નાની બહેનના કહેવાથી તેણે તે ફળ ગાયને ખવડાવ્યું. ધુંધુલીએ નાટક કર્યું. બહેનનો છોકરો લઇ આવી જાહેર કર્યું, કે મને પુત્ર થયો છે.…
-
માતાપિતાને પુત્ર માટે ચિંતા બહુ હોય છે. પણ પુત્રેષણા પાછળ અનેક વાસનાઓ આવે છે.પુત્રેષણા પછી વિત્તેષણા અને અંતે લોકેષણા જાગે, આત્મદેવે કહ્યું:-મને…
-
મનુષ્ય પ્રેમપાત્ર ક્ષણે-ક્ષણે બદલે છે. પરંતુ કયાંય તેને સંતોષ, શાંતિ મળતાં નથી. બાલ્યાવસ્થામાં મા ઉપર પ્રેમ કરે છે. જરા મોટો થતાં મિત્રો…
-
સૂતજી સાવધાન કરે છે. હે રાજન્! નારદજી આજે શ્રોતા થઇ બેઠા છે સનકાદિ આસન ઉપર બિરાજયા એટલે જય જયકાર શબ્દ થવા લાગ્યો.…
-
જરા વિચાર કરશો તો ધ્યાનમાં આવશે કે આ કથા દરેકના ઘરમાં થાય છે. આપણું હ્રદય એ વૃંદાવન છે. હ્રદય- વૃંદાવનમાં કોઇ કોઈ…
-
મનનના અભાવે શ્રવણભક્તિ ક્ષીણ થઈ છે. કીર્તનભક્તિ રહી નથી. કીર્તનમાં કીર્તિનો અને કંચનનો લોભ આવ્યો, ત્યારથી કીર્તનભક્તિ બગડી. ધનનો લોભ છુટવા કરતાં…