જગતમાં કયાંય નીતિ દેખાતી નથી. અનીતિથી ખૂબ ભેગું કરવું છે અને કુમાર્ગે વાપરવું છે. કુંટુંબ સુખ સિવાય બીજું કોઇ સુખ છે કે…
Archives
-
-
કથા જીવનને સુધારે છે, જીવનમાં પલટો કરે છે. કથા સાંભળ્યા પછી જીવનનો પલટો ન થાય, તો માનજો કે કથા બરાબર સાંભળી નથી.…
-
સાત દિવસમાં જ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે આ કથા છે. આપણામાં જ્ઞાન અને વૈરાગ્ય છે, પણ સૂતેલાં છે. તેને જાગૃત…
-
ભાગવત માખણ છે. બીજાં શાસ્ત્રો દૂધ, દહીં જેવાં છે, સર્વ શાસ્ત્રોમાં સારરૂપ આ કૃષ્ણ કથા છે. શૌનકજી કહે છે:-જ્ઞાન અને વૈરાગ્ય સાથે…
-
શુકદેવજીની બ્રહ્મનિષ્ઠા, વૈરાગ્ય, અલૌકિક પ્રેમલક્ષણા ભક્તિ જોઈ વ્યાસજી પણ શુકદેવજીને માન આપે છે. જન્મ થતાં વેંત શુકદેવજી વન તરફ જવા લાગ્યા. વાટીકાદેવીએ…
-
દેવોને અપરોક્ષતા બહુ પ્રિય છે. લખ્યું છે કે ચિત્રકેતુ રાજાને એક કરોડ રાણીઓ હતી. સંસારના વિષયો મનમાં રાખે તે જ ચિત્રકેતુ છે.…
-
મરણને સુધારવું હોય તો પ્રતિ ક્ષણને સુધારજો. આંખનો સદુપયોગ કરો. મનનો સદુપયોગ કરો, ધનનો સદુપયોગ કરો, વાણીનો સદુપયોગ કરો. તો મરણ સુધરશે.…
-
કોઈપણ જીવને કાળની બીક લાગે છે. મૃત્યુની બીક મનુષ્યને જ લાગે છે તેવું નથી. બ્રહ્માજીને પણ કાળનો ડર લાગે છે. ભાગવત મનુષ્યને…
-
પરમાત્મા શ્રીકૃષ્ણને આરંભમાં વંદન કરો. આ જીવ પ્રેમથી પરમાત્માને પ્રણામ કરે તો પરમાત્મા પ્રસન્ન થાય છે. પ્રણામથી પ્રસન્ન થાય તે પરમાત્મા અને…
-
વૈષ્ણવો ભગવાન સાથે રમે છે, જીવ જે જે ક્રિયા કરે તે ઈશ્વરને માટે કરે તો તેની પ્રત્યેક ક્રિયા ભક્તિ બને. ભક્તિનો વિશેષ…