એક સખી ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવ! તું કોનો સંદેશો લઇને આવ્યો છે? કૃષ્ણનો? તે તો અત્રે હાજર છે. ઉદ્ધવ! લોકો કહે છે…
Archives
-
-
ભગવાન પાસે જેટલું માંગશો તેટલું જ તે આપશે. પ્રભુ પાસે માંગશો તો પ્રેમ ઓછો થશે. વ્યવહારમાં પણ એક મિત્ર બીજા મિત્ર પાસે…
-
રાજાએ ખોટાં મોતીનો હાર પહેર્યો હોય, તો પણ તેની પ્રતિષ્ઠાને કારણે લોકો માનશે કે રાજાએ સાચાં મોતીનો હાર પહેર્યો છે. ગરીબ માણસે…
-
આ સંસારમાં લોકોની રુચિ જુદી જુદી હોય છે. શિવમહિમ્ન સ્તોત્રમાં કહ્યું છે:- ત્રયી સાંખ્યં યોગ: પશુપતિમતં વૈષ્ણવમિતિ । પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદ: પથ્યમિતિ…
-
ભાગવતનો અર્થ જ્ઞાનપરક અને ભક્તિપરક થઈ શકે છે. તેથી સગુણ અને નિર્ગુણ બંનેની જરૂર છે. ઇશ્વર અરૂપ છે પણ વૈષ્ણવો જે રૂપની…
-
શ્રી રાધાજીના પિતા વૃષભાનુની આજ્ઞા હોવાથી રાધાજી પાસે કોઈ પુરુષને જવાનો અધિકાર ન હતો. તેથી કૃષ્ણ ચંદ્રાવલીનો શણગાર સજી, સાડી પહેરીને રાધાજીને…
-
સ્કંધ પહેલો મંગલાચરણ જન્માદ્દસ્ય યતોડન્વયાદિતરતશ્ર્વાર્થેષ્વભિજ્ઞ: સ્વરાટ્ તેને બ્રહ્મ હ્રદા ય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરય: । તેજોવારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગોડમૃષા ધામ્ના સ્વેન સદા…
-
જે ભાગવતની કથા પ્રેમથી સાંભળે છે તેનો સંબંધ ભગવાન સાથે થાય છે. ભાગવત એ ભગવાનનું સાક્ષાત્ સ્વરૂપ છે. ભગવાનનું વાઙમય સ્વરૂપ છે.…
-
જે આનંદ વૈકુંઠમાં મળે છે તે જ આનંદ ભાગવત કથામાં મળે છે, પરંતુ જો તે પ્રેમપૂર્વક કરવામાં કે સાંભળવામાં આવે તો અને…
-
એક ગૃહસ્થનો નિયમ કે બાર વર્ષથી ભગવાનની કથા સાંભળે. એક બ્રાહ્મણ રોજ કથા કરવા આવે. એક દિવસ શેઠને બહાર ગામ જવાનું થયું.…