ભગવાને ટચલી આંગળી ઉપર ગોવર્ધન ધારણ કરેલો, ટચલી આંગળી એ સત્ત્વગુણનું પ્રતીક છે, ઇન્દ્રિયો વાસનાનો વરસાદ પાડે ત્યારે સત્ત્વગુણનો આશ્રય કરો. સદ્ગ્રંથોનું…
Archives
-
-
એક વૃદ્ધ વ્રજવાસી કહે, અરે તમને આજે શંકા થઈ? મને તો કનૈયાના જન્મથી શંકા જતી હતી. નંદ-યશોદા ગોરા અને આ તો કાળો…
-
Bhagavat: ગો એટલે ઇન્દ્રિયો, એવો અર્થ થાય છે. ઇન્દ્રિયોની વૃદ્ધિ ત્યાગથી થાય છે, ભોગથી નહિ. ભોગમાં ઈન્દ્રિયો ઘસાય છે. ભોગના માર્ગમાંથી હઠાવી ભક્તિ…
-
Bhagavat: જ્ઞાન અને ભક્તિને વધારશો તો રાસલીલામાં પ્રવેશ મળશે. જ્ઞાન અને ભક્તિને વધારવા શું કરવાનું? આ વ્રજવાસીઓ ગોવર્ધનનાથ ઉપર ગયા. તમે પણ વર્ષમાં…
-
પરમાત્માના ચરણનો સ્પર્શ થાય છે, તેથી ગિરિરાજને રોમાંચ થાય છે. મા, ગિરિરાજ ઉપર ખાડા થાય છે તે ખાડા પૂરવાની દવા પણ કનૈયા…
-
Bhagavat: ધન્યાસ્તુ મૂઢમતયોડપિ હરિણ્ય એતા યા નન્દનન્દનમુપાત્તવિચિત્રવેષમ્ । આકર્ણ્ય વેણુરણિતં સહકૃષ્ણસારા: પૂજાં દધુર્વિરચિતાં પ્રણયાવલોકૈ: ।। એક ગોપી બોલી, અલી સખી, તું જો…
-
Bhagavat: અરે સખી! કનૈયો વાંસળી વગાડે છે તું સાંભળ. આ વાંસળી નથી, એ કૃષ્ણની પટરાણી છે. અલી સખી, તને શું કહું ?…
-
Bhagavat: શ્રીકૃષ્ણ યમુનાના ધરામાંથી બહાર આવ્યા. બધા હર્ષ પામ્યાં, અને તે રાત્રિ તેઓએ યમુનાના તીર પર જ ગાળી. તે વખતે વનમાં દાવાનળ…
-
Bhagavat: શાંડિલ્યઋષિ અને તેમનાં પત્ની તપસ્વી હતાં. પતિ ભોજન ન કરે એટલે પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે કે ભોજન ન કરવું એટલે પૂર્ણમાસી…
-
Bhagavat: આ પ્રમાણે ગમ્મત કરતાં બધાં બાળકોને કનૈયો જમાડે છે અને બાળકોની સાથે બેસીને જમે છે. જીવ જયારે સર્વસ્વ છોડી પરમાત્મા સાથે…