મામીઓ ભાણેજને કહે છે:-કનૈયા, તું રડીશ નહિ. જે થવાનું હતું તે થઈ ગયું. કનૈયા, તારા મામા બાળહત્યાના પાપથી મર્યા છે. શ્રીકૃષ્ણ નિર્દોષ…
Archives
-
-
અખાડામાં ચાણૂર-મુષ્ટિક મદિરાપાન કરીને બેઠા છે, પ્રભુએ પ્રવેશ કર્યો એટલે ચાણૂર બોલવા લાગ્યો, એય કૃષ્ણ! એય બળરામ! અહીં આવો. અમારા મહારાજને કુસ્તી…
-
તેવામાં વાણિયાઓની દુકાને ઘરાક આવ્યા. તેઓ ધંધામાં લાગી ગયા. તે પછી ભગવાન પૂછે છે કે ધનુષયાગ તરફ જવાનો રસ્તો કયો? વાણિયાઓ કહે…
-
આનંદ થયો છે. મિત્રો ગરીબ હતા. તેઓ કનૈયાને કહેવા લાગ્યા, કનૈયા, આવાં સારા કપડાં પહેરવાને મળે તો મારાં લગ્ન પણ જલદી થઈ…
-
વિષયાનંદ હોય ત્યાં બ્રહ્માનંદ ન સંભવી શકે. માનવ કાયામાં વિષયાનંદ હોય ત્યાં સુધી બ્રહ્માનંદ હોય નહિ -બ્રહ્માનંદ ત્યાં આવે નહિ. એક જ…
-
યશોદાજીનું ધૈર્ય રહ્યું નહિ. રથની પાછળ પાછળ રડતાં રડતાં દોડે છે. પ્રભુએ જોયું કે મારી મા આવે છે. અક્રૂરને કહ્યું, અક્રૂરજી રથને…
-
ગોપીઓ અક્રૂરજીને પૂછે છે:- હે અક્રૂર! તું અમારા કનૈયાને લેવા આવ્યો છે? પણ શ્યામસુંદરના દર્શન વિના અમે જીવી શકીશું નહિ. અક્રૂર તું…
-
આ વાતની જશોદા માને ખબર પડી. તેમનું હૈયું હાથ રહેતું નથી. યશોદાજી કહે છે, આ અક્રૂર ભલે તમને સારો લાગે, પણ મને…
-
ખોટા સંકલ્પ સફળ થાય છે તો પવિત્ર સંકલ્પ સફળ કેમ ન થાય? અક્રૂરજી વંદન કરતાં કરતાં ગૌશાળામાં આવ્યા છે. અક્રૂરે ઇચ્છા કરેલી…
-
ભગવાન તો કહે છે:-તું કોઈ પણ ભાવે મને ભજ, પણ મને જ ભજ. બીજાને નહિ. આ જીવ ઇશ્વર ઉપર શું પ્રેમ કરવાનો…