જીવ નિરાધાર થતો નથી, એટલે તેને સર્વેના આધારરૂપ ભગવાન મળતા નથી. ગોપીઓ ધ્યાન વગેરે બધુજ કરે છે. તેમ છતાં માને છે કે…
Archives
-
-
ગોપી ગીત. શ્ર્લો.3.:-યમુનાજીના વિષમય જળથી થનારા મૃત્યુથી, અજગરના રૂપમાં ખાઇ જવાવાળા અઘાસુરથી, ઇન્દ્રની વર્ષાથી, વીજળીથી, વંટોળિયાથી, દાવાનળથી, વૃષભાસુર અને વ્યોમાસુર વગેરેથી તેમજ…
-
ગોપી ગીત. શ્ર્લો.૧:- માનવ શરીર એ જ વ્રજ છે. શરીર વ્રજમાં પ્રભુ પ્રગટ થાય તો તેની શોભા વધે છે. આ શરીર વ્રજમાં…
-
ગોપી ગીત જયતિ તેऽધિકં જન્મના વ્રજ: શ્રયત ઇન્દિરા શશ્વદત્ર હિ । દયિત દૃશ્યતાં દિક્ષુ તાવકાસ્ત્વયિ ધૃતાસવસ્ત્વાં વિચિન્વતે ।।૧ ।। શરદુદાશયે સાધુજાતસત્સરસિજોદરશ્રીમુષા દૃશા…
-
શુકદેવજીનાં કેવળ દર્શન માત્રથી અપ્સરાઓના કામનો નાશ થયો હતો. અપ્સરામાં શુકદેવજીને સ્ત્રીત્વ દેખાયું નહિ. તેમાં બ્રહ્મનાં દર્શન થયાં, બ્રહ્મજ્ઞાની સુલભ છે. પણ…
-
ભકત ભગવાનને કહી શકે છે, બહાર ઊભા રહો. ભગવાનને ઊભા રહેવા પુંડલીકે એક ઇંટ ફેંકી, બહાર ભગવાન એક ઈંટ ઉપર ઊભા રહ્યા.…
-
મારા પ્રભુએ મને અપનાવ્યો છે, જ્યારે પ્રેમ વધે છે એટલે અનુભવ થાય છે, ઠાકોરજી મારા છે, તે પછી આગળ વધે છે. એટલે…
-
ગોપીઓએ જેમ સ્ત્રીત્વ છોડી દીધું, તેમ નારદજીએ પુરુષત્વ છોડી દીધું. સંસારનો ધર્મ છોડી પ્રભુને માર્ગે જવું, એ જીવનો ધર્મ છે. ઇશ્વરમિલનમાં પુરુષત્વ-અભિમાન…
-
આ જીવ અને બહ્મનું મિલન છે એવી રીતે, પરમ અદ્વૈતરૂપ ફળનું આ વર્ણન છે. અદ્વૈત સિદ્ધાંતના આચાર્ય શુકદેવજીએ રાસલીલામાં અદ્વૈતનું વર્ણન કર્યું…
-
અધરામૃતનું દાન કરો, એટલે કે હે નાથ! અમને એવું જ્ઞાન આપો કે આપ ઇશ્વરથી હું અલગ છું, એવું જ્ઞાન જ ન રહે.…