તુર્કી બાદ હવે ગુજરાતમાં પણ ધરા ધ્રુજી. માત્ર 5 મિનિટમાં આવ્યા ત્રણ-ત્રણ ભૂકંપના આંચકા, લોકોમાં ફફડાટ

by kalpana Verat
પ્રશાંત મહાસાગરમાં અનુભવાયા ભૂકંપના આંચકા, તીવ્રતા એટલી બધી હતી કે જાહેર કરાઈ સુનામીની ચેતવણી

News Continuous Bureau | Mumbai

સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં આજે સવારે એક પછી એક ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 

પહેલો આંચકો સવારે 7.52 કલાકે, બીજો આંચકો સવારે 7.53 કલાકે અને ત્રીજો આંચકો સવારે 7.55 કલાકે અનુભવાયો હતો. 

ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિલોમીટર દૂર નોંધાયું છે. 

સતત ભૂકંપના આંચકાથી ગામડાંઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. 

ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિલોમીટર દૂર નોંધાયું હતું. ત્રીજા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8ની નોંધાઈ હતી.  

ગઈકાલે પણ આ પંથકમાં ભૂપંકના આંચકા અનુભવાયા હતા..  

આ સમાચાર પણ વાંચો :  પર્સ સાથે જોડાયેલી આ યુક્તિ ક્યારેય પાકીટને ખાલી નહીં થવા દે, આ ચમત્કારી વસ્તુઓ રાખવાથી હંમેશા ત્યાં રહેશે દેવી લક્ષ્મીનો વાસ.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More