જલગાંવના ભુસાવળ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 3.3ની હતી તીવ્રતા

by kalpana Verat
પ્રશાંત મહાસાગરમાં અનુભવાયા ભૂકંપના આંચકા, તીવ્રતા એટલી બધી હતી કે જાહેર કરાઈ સુનામીની ચેતવણી

News Continuous Bureau | Mumbai

આજે મહારાષ્ટ્રના જલગાંવના ભુસાવળ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે

આ ઉપરાંત ભુસાવળ નજીક સાવદા, કંડારી રાયપુર વિસ્તારમાં પણ 10 થી 20 સેકન્ડના ભૂકંપના આંચકા અનુભવાયા છે.

ભુસાવલ વિસ્તારમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આવ્યો છે.

સદનસીબે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ, આ ભૂકંપના આંચકાના કારણે થોડા સમય માટે નાગરિકોમાં ગભરાટ ફેલાયો હતો.

આ સમાચાર પણ વાંચો : દાદરમાં રહેણાંક બિલ્ડીંગમાં લાગેલી આગ આખરે ચાર કલાક બાદ કાબૂમાં આવી, ફરી એક વખત બહુમાળી ઇમારતની સુરક્ષાનો મુદ્દો જાગ્યો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More