213
News Continuous Bureau | Mumbai
- પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સત્યવ્રત મુખર્જીનું 91 વર્ષની વયે નિધન થયું છે.
- તેમણે આજે સવારે કોલકાતાના બાલીગંજ સ્થિત વૃદ્ધાશ્રમમાં અંતિમ શ્વાસ લીધા.
- તેઓ લાંબા સમયથી વય સંબંધિત વિવિધ સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા.
- સત્યવ્રત મુખર્જી અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન કેન્દ્રીય રાજ્ય મંત્રી હતા. આ સાથે મુખર્જી ભારતના ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ (ASG) પણ હતા.
- મુખર્જી એક સમયે બંગાળના રાજકારણમાં જાણીતું નામ હતું. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં તેઓ એક સમયે ભાજપના મુખ્ય ચહેરા તરીકે ગણાતા હતા.
આ સમાચાર પણ વાંચો : ચીનને જયશંકરની સલાહ બાદ ડ્રેગન આવ્યું લાઇન પર, ચીની વિદેશ મંત્રીએ કહ્યું…
Join Our WhatsApp Community