News Continuous Bureau | Mumbai
Jalpaiguri storm:
- પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં રવિવારે બપોરે એક ભયંકર વાવાઝોડું ત્રાટક્યું હતું, જેના કારણે આ વિસ્તારમાં ભારે તબાહી સર્જાઈ છે.
- જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં કરા સાથેના જોરદાર પવનને કારણે અનેક ઝૂંપડા અને મકાનોને નુકસાન થયું છે.
- આ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે જ્યારે 100 લોકો ઘાયલ થયા છે.
- મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વાવાઝોડાના કારણે થયેલા નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
- આ સાથે જ તેમણે મૃતકો માટે વળતરની જાહેરાત કરી છે.
આ સમાચાર પણ વાંચો : PM Modi Mumbai Visit: આ સમાચાર વાંચ્યા વગર ઘરની બહાર નહીં નીકળતાં; આજે મુંબઈમાં PM મોદી, વાંચો ટ્રાફિકમાં કેવા બદલાવ આવ્યા
Join Our WhatsApp Community