Kameshwar Chaupal Death:રામ મંદિરની પ્રથમ ઈંટ મુકનાર કામેશ્વર ચૌપાલનું નિધન, સંઘે આપ્યો હતો ‘આ’ ખાસ દરજ્જો..

by kalpana Verat
Kameshwar Chaupal Death Kameshwar Choupal, first Karsevak of Ram Janmabhoomi movement, dies

News Continuous Bureau | Mumbai

Kameshwar Chaupal Death:

  • રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભૂતપૂર્વ MLC સભ્ય કામેશ્વર ચૌપાલનું નિધન થયું છે.
  •  મળતી માહિતી મુજબ, તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા, દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
  • મહત્વનું છે કે રામ મંદિરના નિર્માણ માટે કામેશ્વર ચૌપાલે પ્રથમ ઈંટ નાખી હતી. 
  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ પણ કામેશ્વર ચૌપાલને પ્રથમ કાર સેવકનો દરજ્જો આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો: પ્રધાનમંત્રીએ અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર સૌને શુભેચ્છા પાઠવી

 

Join Our WhatsApp Community