News Continuous Bureau | Mumbai
MahaKumbh 2025:
- પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યાની રાત્રે થયેલી ભાગદોડ બાદ મોટી અસર થઈ છે.
- દુકાનદારોના વેચાણમાં 40 ટકાનો ઘટાડો થયો છે. ફ્લાઇટ ટિકિટના ભાવમાં 40 ટકા સુધીનો ઘટાડો થયો છે.
- હોટેલ સંચાલકોએ જે દરોમાં વધારો કર્યો હતો તેમાં 20 થી 30 ટકાનો ઘટાડો કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : Mahakumbh Mela Stampede :મહાકુંભમાં નાસભાગ પછી સફાળું જાગ્યું પ્રયાગરાજ વહીવટીતંત્ર, તાબડતોબ યોજી બેઠક; કર્યા આ 5 મોટા ફેરફારો..