Site icon

આયરલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત- ઋષભ પંતને અપાયો આરામ-તો આ ગુજરાતી ખેલાડીને સોંપાઈ કમાન

News Continuous Bureau | Mumbai 

ભારત(India) અને આયરલેન્ડ(Ireland) વચ્ચે બે ટી-20 રમાનાર છે અને તે માટે ટીમ ઈન્ડિયા(Team India) આયરલેન્ડનો પ્રવાસ ખેડશે.

Join Our WhatsApp Community

બીસીસીઆઈએ હાર્દિક પંડ્યાને કેપ્ટન અને ભુવનેશ્વર કુમારને(Bhuvneshwar Kumar) વાઈસ કેપ્ટન(Vice Captain) તરીકે જાહેર કર્યો છે. 

જોકે આ સિરિઝમાં ઋષભ પંતને(Rishabh Pant) લેવાયો નથી, તેને આરામ અપાયો છે જ્યારે સૂર્યકુમાર યાદવને(Suryakumar yadav) ટીમમાં લેવાયો છે.

ઈંગ્લેન્ડ પ્રવાસ અગાઉ ટીમ ઈન્ડિયાને આયર્લેન્ડ સામે બે મેચની ટી-20 શ્રેણી રમવાની છે. 

આ બંને મેચ 26 અને 28 જૂને રમાશે. જેનું પ્રસારણ ભારતીય સમયાનુસાર રાત્રે 9 વાગ્યે કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  શું તમને ખબર છે કે બીસીસીઆઈને બોલરના પ્રતિ બોલ નાખવા પાછળ 50 લાખ રૂપિયાની કમાણી થાય છે-જાણો રસપ્રદ આંકડા

Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ
Hardik Pandya FIR : હાર્દિક પંડ્યા વિવાદમાં સપડાયો, તિરંગાના અપમાનના મામલે પુણેમાં ફરિયાદ દાખલ; શું વધશે સ્ટાર ઓલરાઉન્ડરની મુશ્કેલી
IPL 2026 Schedule Out: જાહેર થયું આઈપીએલ ૨૦૨૬નું ટાઈમ ટેબલ, RCB vs SRH વચ્ચે પ્રથમ મેચ; જાણો ક્યારે અને ક્યાં રમાશે તમારી ફેવરિટ ટીમની મેચ?
Sanju Samson Records: સંજૂ સેમસનનો વર્લ્ડ કપમાં જાદુ! દુનિયાના ટોપ-9 ખેલાડીઓમાં સામેલ થઈ તોડ્યા અનેક રેકોર્ડ; કોહલી-બુમરાહ પણ રહી ગયા જોતા
Exit mobile version