Site icon

ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ નિવૃત્તિ લેવાની કરી જાહેરાત, આ હશે છેલ્લી સીઝન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,19 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

બુધવાર.

ભારતની સુપરસ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા  ટેનિસમાંથી નિવૃત્તિ લેવા જઈ રહી છે. 

ઓસ્ટ્રેલિયન ઓપનમાં હાર બાદ સાનિયાએ કહ્યું છે કે 2022નું સિઝન તેમના માટે અંતિમ છે. 

એટલે કે આ વર્ષમાં તે છેલ્લી વખત કોર્ટમાં રમતી જોવા મળશે. 

સાનિયાએ કહ્યું કે મેં નક્કી કર્યું છે કે આ મારી છેલ્લી સિઝન હશે. હું એક અઠવાડિયાથી રમી રહી છું.

ખબર નથી કે હું આખી સિઝન રમી શકીશ કે નહીં. પરંતુ હું આખી સીઝન માટે ત્યાં રહેવા માંગુ છું.

રમત ગમત જગતમાં સાનિયા મિર્ઝાનું મોટું યોગદાન છે એવામાં તેમના સંન્યાસના એલાનથી તેમના ચાહકો દુ:ખી છે. 

Shashi Tharoor: એશિયા કપ વિવાદ પર શશી થરૂરનું મોટું નિવેદન, પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ના મિલાવવા પર કહી આવી વાત
India-Pakistan Match: ચાહકોએ કોહલીના નામથી ચીઢવતા હરિસ રઉફ ભડક્યો, કરી શરમજનક હરકત; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
Supriya Shrinet: પાકિસ્તાની ખેલાડીએ બેટથી ચલાવી AK-47 તો ભડક્યા કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત, PM મોદીને કર્યા આવા સવાલ
India vs Pakistan: એશિયા કપમાં ભારત-પાક વચ્ચે એક વધુ ટક્કર પાકી, આ તારીખે થશે મહામુકાબલો
Exit mobile version